February 13th 2023

પાવનરાહ મળે દેહને

 
.           પાવનરાહ મળે દેહને

તાઃ૧૩/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેકદેહથી જીવને આગમન મળે અવનીપર,એ ભગવાનની કૃપાથી કરી જાય 
સમયની પ્રેરણામળે પરમાત્માની જીવપર,જે જન્મમરણથી આગમનવિદાય થાય
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
જન્મમરણનો સંબંધ દેહથી અવનીપર,જે સમયે પ્રભુનીકૃપાએજ મળીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પવિત્રદેહથી પરમાત્મા જન્મ લઈ જાય
જગતમાં પ્રભુનીકૃપાએ મળેલદેહને પ્રેરણામળે,જે હિંદુધર્મથી માનવદેહને પ્રેરીજાય
જીવને જન્મમરણનો સંબંધ જીવનાદેહનાકર્મથી,જે મળેલદેહને સમયસાથેલઈજાય 
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
અનેકપવિત્ર માનવદેહથી પરમાત્માએ જન્મલીધા,જે દેહની પુંજા જગતમાં કરાય
પ્રેરણાકરી ભગવાને માનવદેહને,જે શ્રધ્ધાથી મળેલદેહથી ધુપદીપકરીને વંદનથાય 
મળેકૃપા પરમાત્માની મળેલદેહને જે ઘરમાં,ભગવાનની સમયે આરતી કરી જાય
અદભુતકૃપામળે પ્રભુની માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે ભક્તિકરી જીવીજાય
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment