February 19th 2023
***
***
. પ્રેમનીસાથે આવજો
તાઃ૧૯/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા અવનીપર પરમાત્માની સમયે,જે મળેલમાનવદેહને સમયે સમજાય
પવિત્રનિખાલસપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એપ્રભુકૃપાએ જીવનજીવાડીજાય
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
જીવના મળેલદેહને કર્મનોસંબંધ સમયે,પાવનરાહ મળે જે ગતજન્મનાકર્મથી મળે
કુદરતની પાવનલીલા અવનીપર મળેલ દેહને,જે દેહને સમયસાથે કર્મકરાવીજાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુને પ્રાર્થનાકરાય,જે ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
જગતમાં અનેકરાહે જીવનમાં પ્રેમમળે,પ્રભુનીકૃપાએ પવિત્રપેમનીસાથે આવીજાવ
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
મળેલમાનવદેહથી શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય,એ પવિત્રરાહે જીવન જીવાડીજાય
જીવને સમયે જન્મમરણથી દેહમળે,જે સમયનીસાથે દેહથી થયેલ કર્મથી મેળવાય
પવિત્રલીલા પરમાત્માની અવનીપરકહેવાય,એ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
અનેલ પવિત્રદેહ પરમાત્માના કહેવાય,જેમની શ્રધ્ધા રાખીને જીવનમાંભક્તિ કરાય
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
####################################################################
No comments yet.