March 4th 2023
	 
	
	
		  .            પ્રેરણા મળે સમયે
તાઃ૪/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્ર પ્રેરણામળે માનવદેહને પરમાત્માની,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
ના મોહમાયાની કોઇ કેડી અડે મળેલદેહને,એ પાવનરાહેજ જીવન જીવાડી જાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,નાદેહને કોઇસમજણ મળી જાય
આ અદભુતલીલા અવનીપર પ્રભુની કહેવાય,જે માનવદેહને કર્મનીરાહે જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપા એ જીવનાદેહપર થાય,એ જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
પરમાત્માની ભક્તિની પવિત્રરાહે પ્રેરણામળે,એ પવિત્રકૃપા ભારતદેશથી દેહનેમળીજાય
જીવને જન્મે માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના દેહના થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહને પવિત્રપ્રેરણામળે પ્રભુની,એ પ્રભુકૃપાએ ભારતદેશમાં માનવદેહ મળી જાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,શ્રધ્ધાથી ઘરની ભક્તિથીમુક્તિમળીજાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
********************************************************************
.            પ્રેરણા મળે સમયે
તાઃ૪/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્ર પ્રેરણામળે માનવદેહને પરમાત્માની,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
ના મોહમાયાની કોઇ કેડી અડે મળેલદેહને,એ પાવનરાહેજ જીવન જીવાડી જાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,નાદેહને કોઇસમજણ મળી જાય
આ અદભુતલીલા અવનીપર પ્રભુની કહેવાય,જે માનવદેહને કર્મનીરાહે જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપા એ જીવનાદેહપર થાય,એ જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
પરમાત્માની ભક્તિની પવિત્રરાહે પ્રેરણામળે,એ પવિત્રકૃપા ભારતદેશથી દેહનેમળીજાય
જીવને જન્મે માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના દેહના થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહને પવિત્રપ્રેરણામળે પ્રભુની,એ પ્રભુકૃપાએ ભારતદેશમાં માનવદેહ મળી જાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,શ્રધ્ધાથી ઘરની ભક્તિથીમુક્તિમળીજાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
********************************************************************
 
	 
	
	
 
	No comments yet.