પવિત્ર પ્રેરણામળી પ્રભુની
&&&&&&&&&& . પવિત્ર પ્રેરણામળી પ્રભુની તાઃ૧૦/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા દેહનેમળી જાય નામાગણી લાગણીની જીવનમાં અપેક્ષા રખાય,જે પવિત્રરાહે જીવનજીવાડી જાય .....એ પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે જીવના મળેલદેહને સુખ આપી જાય. અવનીપરનુ જીવનુ આગમન એ દેહથી મળે,માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપાથાય જીવને મળેલમાનવદેહને ગતજન્મના દેહનાકર્મથી,દેહ મળૅ એ કર્મથી જીવાડીજાય કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવને માનવદેહથી આગમન આપી જાય જગતપર જીવને જન્મનો સંબંધ,માનવદેહએ કૃપા જે નિરધારદેહથીજ બચાવીજાય .....એ પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે જીવના મળેલદેહને સુખ આપી જાય. મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય સમયની સાથે ચાલવા પ્રભુની પવિત્રપ્રેરણા મળીજાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય સુર્યદેવની પવિત્રકૃપાએ માનવદેહનેજીવનમાં,સવાર અનેસાંજસાથે જીવનજીવાડીજાય પવિત્ર શક્તિશાળી સુર્યદેવ જગતમાં કહેવાય,જે અવનીપરનાદેહને સમય આપીજાય .....એ પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે જીવના મળેલદેહને સુખ આપી જાય. ***********************************************************************