January 18th 2023
***
***
. ધન વર્ષાની રાહ
તાઃ૧૮/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પરમકૃપામળે હિંદુધર્મથી,જે ભારતદેશમાં પ્રભુપવિત્ર્દેહથી જન્મી જાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહમળે,જે સમયે કર્મથીજ જીવન જીવાડી જાય
...અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને સમયેજન્મમરણનો સંબંધ,જે જીવનુ અનેકદેહથી આગમન થાય
પ્રભુની ક્ર્પાએ માનવદેહ મળે,જે જીવનમાં કર્મનોસંબંધઆપી જીવનજીવાડીજાય
જીવને સમયે નિરાધાર દેહમળે,એ પ્રાણીપશુજાનવર સંગે પક્ષીથી જન્મલઈ જાય
માનવદેહથી જીવના આગમનને પભુક્ર્પાકહેવાય,જે શ્રધ્ધાથી જીવન જીવાડી જાય
...અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં સુખ મળી જાય,જ્યાં માતા લક્ષ્મીની ક્ર્પાથી ધનવર્ષા થાય
જીવનમાં સમયનીસાથેચાલતા માનવદેહને,માતાની પાવનકૃપાએ પવિત્ર્રરાહેજીવાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપા મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજાય
. અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
#####################################################################
No comments yet.