March 15th 2023

પરમકૃપા પરમાત્માની


.            પરમકૃપા પરમાત્માની

તાઃ૧૫/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પવિત્રકૃપા હિંદુધર્મમાં પરમાત્માની,જે મળેલ માનવદેહને પ્રેરણાથી મેળવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડી જાય મળેલ દેહને,એ ભગવાનની પવિત્રકૃપાજ કહેવાય
....પરમાત્માની કૃપાએ જીવને સમયે માનવદેહ મળે,જે પવિત્રરાહે દેહને જીવન જીવાડી જાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રભારતદેશ થયો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય 
જીવને સમયે જન્મથી માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
મળેલ માનવદેહને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,જીવને અવનીપર આગમન મળીજાય
અદભુતલીલા પ્રભુની અવનીપરકહેવાય.જે જીવને જન્મમરણથી આગમનવિદાયમેળવાય
....પરમાત્માની કૃપાએ જીવને સમયે માનવદેહ મળે,જે પવિત્રરાહે દેહને જીવન જીવાડી જાય.
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરાય,એ મળેલદેહને જીવનમાં સત્કર્મ મળી જાય
હિંદુધર્મમાં પવિત્રરાહ મળે પરમાત્માની મળેલદેહને,જ્યાં પ્રભુની સમયે પુંજા કરાઇ જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,એ ભગવાનની પવિત્રકૃપાએજ દેહને મળી જાય
અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં પરમાત્માની કૃપાજ થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય
....પરમાત્માની કૃપાએ જીવને સમયે માનવદેહ મળે,જે પવિત્રરાહે દેહને જીવન જીવાડી જાય.
##########################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment