December 2nd 2020

પાવનકૃપા મળે

.            . પાવનકૃપા મળે           

તાઃ૨/૧૨/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરતા જીવનમાં,લક્ષ્મીમાતાની પાવનકૃપા મળી જાય
પવિત્ર નિર્મળ જીવનનીરાહ મળે,જે જીવનમાં નાકોઇ અપેક્ષા અડી જાય 
....અનંતકૃપાળુ છે લક્ષ્મીમાતા અવનીપર,જે વિષ્ણુભગવાનની જીવનસંગીની કહેવાય.
પવિત્ર ભારતની ધરતીપર દેહ લઈને આવ્યા,જગતમાં લક્ષ્મીમાતા કહેવાય 
પરમાત્માની પ્રેરણાથી અવનીપર આવ્યા,ધરતીપર ધનલક્ષ્મીથી ઓળખાય
મળેલ માનવદેહને ધાર્મીક પ્રેરણા મળે,જે જીવનમાં સુખશાંંતિ આપી જાય
અદભુત કૃપા છે માતાની જગતમાં,એ તેમની પાવનકૃપા જેદેહને મળી જાય
....અનંતકૃપાળુ છે લક્ષ્મીમાતા અવનીપર,જે વિષ્ણુભગવાનની જીવનસંગીની કહેવાય.
સવારસાંજ પારખીને જીવતા કર્મઅડે દેહને,એ માનવીને સમયસંગે લઈજાય
અજબલીલા પરમાત્માની ધરતીપર,જે જીવને મળેલદેહના વર્તનથી સમજાય
પાવનકૃપા મળે મારા વ્હાલા લક્ષ્મીમાતાની,જે ભક્તોના કુટુંબને મળી જાય
પરમકૃપા મળી ભારતની ધરતીને,જે પરમાત્માના અનેકદેહથી સમજાઈ જાય
....અનંતકૃપાળુ છે લક્ષ્મીમાતા અવનીપર,જે વિષ્ણુભગવાનની જીવનસંગીની કહેવાય.
*****************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment