December 15th 2020

ગજાનંદ ગણપતિ

*****.GUJRATI BHAJAN: ગણપતિ આયો બાપા રિદ્ધિ - સિદ્ધિ લાયો*****

          .ગજાનંદ ગણપતિ     
  
તાઃ૧૫/૧૨/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રદેહ લીધો સંતાન થઈ,જે માતા પાર્વતી પિતા ભોલેનાથથી મેળવાય
જે માતાપિતાના આશિર્વાદથી,જગતમાં પરમાત્મા કૃપાએ ગજાનંદ કહેવાય
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જયાં જીવનમાં શ્રધ્ધાએજ ભક્તિ કરાય
માતા પાર્વતીની કૃપા મળતા શ્રીગણેશને,મળેલજન્મથી પાવનકૃપા દઈજાય
અનંતકૃપા મળી માબાપની,જે પરમાત્માની પાવનરાહે આંગળી ચીંધી જાય
ૐ શ્રી ગણેશાય નમઃથી સ્મરણ કરતા,ભક્તના જીવનમાં સુખ મળી જાય
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
ત્રિશુળધારી ભોલેનાથ શંકર ભગવાન,ભારતમાં પવિત્રનદી ગંગા વહાવી જાય
પિતા હિંમાલય પુત્રી પાર્વતીને,સમયે શ્રીભોલેનાથની જીવનસંગીની કરી જાય
પવિત્રસંતાનથી દેહ મળ્યા,જે શ્રીગણેશ અને શ્રીકાર્તિકથી જગતમાં ઓળખાય
માનવદેહને ગજાનંદ શ્રીગણેશની,જીવનમાં પ્રસંગે પુંજાકરતા અનુભવ પણથાય 
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
==============================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment