December 26th 2020

આગળી પકડી

.            .આંગળી પકડી                   
તાઃ૨૬/૧૨/૨૦૨૦           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પાવનકૃપા પરમાત્માની થઈ,માબાપના પ્રેમથી મળ્યો દેહ અવનીપર
બાળપણમાં આંગળી પકડીને ભણતરની કેડીને ચીંધી પપ્પાએ તહીં
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
મળેલ માનવદેહને પાવનરાહ મળી,જે સમયસંગાથે પ્રેરણાએજ સચવાય
કુદરતની કેડીને સંભાળી ચાલતા,ના મોહમાયા કે અભિમાન અડી જાય
કલમનીરાહની કેડીમળી જે કલમપ્રેમીઓના સંગાથથી આગળ લઈ જાય
માતા સરસ્વતીએ મારી આંગળી પકડી,કલમની પાવનરાહ આપી જાય
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
સારેગમની સમજણ પકડતા,અવાજથી સૌને અનંતઆનંદ પણ મળીજાય
એ પાવનકૃપા પ્રેમાળ પ્રેમીઓની મળી,જે કલમથીજ સમયનેય સચવાય
શ્રધ્ધારાખી સમજણથી કલમપકડી,માતાએ ચીંધેલ આંગળીથી મળી જાય
અનંતપ્રેમાળ કલમપ્રેમીઓ હ્યુસ્ટનમાં,સાચી સમજણથી સાથ આપી જાય
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
************************************************************

	
December 25th 2020

પાવન કૃપાળુ

.###Chetu | સમન્વય   ###            

 .          પાવન કૃપાળુ
તાઃ૨૫/૧૨/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકર્મની કેડીનો સંબંધ છે જીવને,જે મળેલ દેહથી મેળવાય 
જન્મમરણથી દેહ મળે અવનીપર,એ સુખદુઃખથી સમજાઇ જાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પવિત્રભુમી છે ભારતની જગતપર,જ્યાં પરમાત્મા જન્મ લઈ જાય
અનેકદેહલઈ ધરતીને પાવનકરી જાય,જે મળેલને સુખઆપી જાય
મળેલદેહને સંબંધ ગતજન્મના કર્મનો,નાકદી કોઇ દેહથી છટકાય
માનવદેહ સંગે પશુપક્ષીનો સંબંધ જીવને,એ કર્મનીકેડી આપીજાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પરિવારનો પ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહના સંસ્કારથી મળી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા દેહથી,જે જીવપર પરમાત્માની કૃપા થાય
ધર્મકર્મએ કુદરતની લીલા છે અવનીપર,એ માનવતાને મહેંકાવી જાય
સતમાર્ગે રહી ચાલતા જીવનમાં,મળેલ દેહથી ઊંમરની સાથેજ ચલાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પરમાત્માએ દેહ લઈ ભારતદેશને પવિત્રકર્યો,જે ધરતીપર કૃપા કહેવાય
જે દેહને પવિત્ર કૃપાની રાહે લઈ જાય,જે જન્મમરણથીય છોડી જાય
દુનીયામાં પવિત્રભુમી પર જન્મ લેતા જીવને,સમયે સત્કર્મથી પ્રેરી જાય
ના મોહમાયાની રાહમળે મળેલદેહને,એ પાવનકૃપાળુ પરમાત્મા કહેવાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
############################################################

 

,

 

 

December 24th 2020

સાંઇબાબા

###Shri Saibaba Sansthan Trust, Shirdi(Offical Booking Portal)###

.           .સાંઇબાબા      
તાઃ૨૪/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ સાંઈબાબા જગતમાં,ભક્તોને પાવનરાહ આપી જાય
સુખસાગરની રાહ મળે જીવનમાં,અનંત શાંંતિની કૃપા થઈ જાય
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
ધર્મકર્મનો સંબંધ મળેલ માનવ દેહને,જે સમય સમયે સમજાઈ જાય
મળેલ માનવદેહને શ્રધ્ધાસબુરીથી,મળેલજન્મને પહેચાન આપી જાય
નાહિંદુ નામુસ્લીમ ધર્મનીઅલગતા,કુદરતની કૃપાએજ દેહ મળી જાય
માનવજીવનમાં બાબાના આશિર્વાદ મળે,જે પાવનકર્મથી અનુભવાય
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
ભારતની ભુમીપર ભોલેનાથની કૃપાએ,દેહ લઈ શેરડીમાં આવી જાય 
દ્વારકામાઈના સાથથી શેરડીથી,પવિત્રધર્મની ઓળખાણ આપી જાય
શ્રધ્ધા અને સબુરીની સમજણ પડતા,હિંદુમુસ્લીમને સંબંધ થઇ જાય
એ કૃપા સંત સાંઈબાબાની,જે નિર્મળભાવના સંગે શાંંતિ આપી ગઈ
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
*************************************************************

 

December 23rd 2020

જ્ઞાનનીગંગા

###જ્ઞાન અને વાણીની દેવી માતા સરસ્વતીની પૂજા વાઘબારસના દિવસે બાળકો પાસે જરૂર કરાવવું જોઈએ. – Fitness Tips###

.            જ્ઞાનની ગંગા 
તાઃ૨૩/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો માતા સરસ્વતીનો,જે કલમપ્રેમીઓને લાવી જાય
પાવનરાહ મળે કલમની હ્યુસ્ટનમાં,એ જ્ઞાનની ગંગા વહાવી જાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
કલમથી ગોઠવાયેલ શબ્દને,સમજીને લખતા સુંદર રચનાઓ થાય
અનંત પ્રેમાળ કલમનાપ્રેમીઓને,સમયસંગે ચાલતા એ વંચાઈ જાય
મળે મનને શાંંતિ કલમની જીવનમાં,જે સદાય સંતોષ આપી જાય
પરમાત્માની પાવનકૃપાએ મળેલ માનવદેહને,ના કોઇ તકલીફ થાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
ભારતની પવિત્ર ધરતીપર દેહ લીધો,જે માતાની કૃપાએ આવી જાય
કલમની પકડ ચાલુ રાખી હ્યુસ્ટન આવ્યા,જે રચનાઓ જ કરી જાય
અનેક રચનાઓ માકૃપાએ કરે,જે નિર્મળરાહે સૌને પ્રેરણા આપીજાય
જ્ઞાનની ગંગા વહેતી આવી અહીંયા,એજ પાવન કર્મની કેડી કહેવાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
*************************************************************

 

December 22nd 2020

વાંસળી વાગી

###Janmashtami 2020: આ વર્ષે ખાસ સંયોગથી બે દિવસ મનાવવામાં આવશે જન્માષ્ટમી | lord krishna birth janmashtami 2020 muhurat and pooja | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી ...###

.             .વાંસળી વાગી
તાઃ૨૨/૧૨/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ
ગોકુળના વ્હાલા કનૈયાની વાંસળી વાગી,જગતપર પવિત્રપ્રેમ મળી જાય
રાધાસંગે અનેક બહેનો ગરબે રમી જાય,રાધેરાધે સાંભળતા આનંદ થાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
પાવનકૃપા મળી સંસારમાં વ્હાલાકાનુડાને,માતા સરસ્વતીનો પ્રેમ મળી જાય
વાંસળી વગાડતા સાંભળીને સૌ ભક્તો,અનંત પ્રેમથી તાલી સંગે ઘુમી જાય
પરમાત્માએ લીધેલ દેહ ભારતમાં,એ કૃષ્ણકનૈયાથી પધારી જીવને મળી જાય
યશોદા માતાને કૃપા મળી પ્રભુની,જે સંતાનથી વ્હાલા કાનુડાને લાવી જાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
ભજનભક્તિથી પરમાત્માને પ્રાર્થનાકરતા,મળેલદેહના જીવને અનંતઆનંદેથાય 
પરમકૃપાળુ માતાસરસ્વતીની પ્રેરણા મળી કાનુડાને,વાંસળી શીખવાડી જાય
પાવનદેહને સમયનોસંગાથ મળ્યો ગોકુળમાં,રાધાસંગે અનંતનો પ્રેમમળી જાય
એજ લીલા પરમાત્માની અવનીપર,અનેકદેહ લઈ જીવને મુક્તિએ દોરી જાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
#################################################################

 

December 21st 2020

શાંંન્તિ મળી ગઈ

.           .શાંન્તિ મળી ગઈ                  

તાઃ૨૧/૧૨/૨૦૨૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માતા સરસ્વતીની પાવનકૃપા,એ હ્યુસ્ટનના કલમપ્રેમીઓથી મળી ગઈ
નિખાલસપ્રેમથી કલમની પકડતા,દુનીયામાં કલમનીકેડીથી અપાઈ ગઈ
....એ પરમશાંન્તિ મળી મળેલદેહને,જે સમય સમજીને જીવનમાં ચાલતી થઈ.
વ્હાલા કલમના પ્રેમીઓનો સંગાથમળે,શ્રધ્ધાભાવથી કલમ પકડાઇ જાય 
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જે અનેકરાહથી જીવને પ્રેરી જાય
સમયની સાથે કલમનો ઉપયોગ કરી,ઉજવળરાહે હ્યુસ્ટનમાં વંચાવી જાય
મનથી મળેલ પાવનકેડીથી જીવનમાં,અનંત પ્રેરણાની કલમથી પ્રસરીજાય
....એ પરમશાંન્તિ મળી મળેલદેહને,જે સમય સમજીને જીવનમાં ચાલતી થઈ.
કુદરતનીજ આકૃપા અવનીપર,જે પાવનરાહની કેડી માનવીને આપી જાય
પરમશ્રધ્ધાએ કલમ ચાલતા જીવનમાં,માતા સરસ્વતીની કૃપાએજ સમજાય
શાંંતિનો સંગાથ મળે કલમથી પકડેલકેડીએ,જે પ્રેમીઓનો પ્રેમ મળી જાય
નાકોઇ ચિંતા કે નાકોઈ તકલીફ રહે,એજ કલમપ્રેમીઓનો પ્રેમજ કહેવાય 
....એ પરમશાંન્તિ મળી મળેલદેહને,જે સમય સમજીને જીવનમાં ચાલતી થઈ.
***************************************************************
  

December 20th 2020

માતાની પાવનકૃપા

** importance-of-navratri-festival-in-gujarati - I am Gujarat**   

.          .માતાની પાવનકૃપા        

તાઃ૨૦/૧૨/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાનો સંગાથ રાખીને ભક્તિ કરતા,મળેલદેહ પર પરમાત્માની કૃપા થાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા થઈ જાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
થયેલ કર્મનો સંબંધ છે ને,જે અવનીપરના આવનજાવનથીજ અનુભવાય
કુદરતની આકૃપા અવનીપર થઈજાય,જે પશુપક્ષીપ્રાણીમાનવદેહથીજ દેખાય 
ભારતમાં પરમાત્મા અનેક પવિત્રદેહ લઈ,જગતમાં એધરતીને પાવન કરીજાય
માતા દુર્ગાની પાવનકૃપામળે અવનીપર,જ્યાં શ્રધ્ધાભાવથી માતાની પુંજાથાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
માયામોહનો સંબંધ અવનીપરના આગમાનથી,ના જગતમાં કોઈથીય છટકાય
કર્મનીકેડી જીવને જન્મ મળતા મળીજાય,જે જન્મમરણના બંધન આપી જાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા માનવદેહને,જીવપર પરમાત્માનીકૃપા થઈ જાય
જે જીવનમાં સુખસાગર વહાવી જાય,નાઅપેક્ષા નાઅભિમાન દેહને મળી જાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
*******************************************************************

 

December 19th 2020

પ્રભુની કૃપા

%%%હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ – Vipul K. Thakkar%%%

.            .પ્રભુની કૃપા
તાઃ૧૯/૧૨/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
મળેલ માનવદેહને સ્પર્શકરે પ્રભુની કૃપા,ગત જન્મના કર્મે મેળવાય
....ંનિર્મળ ભાવથી જીવન જીવવા,મળેલદેહથી પાવનમાર્ગે પ્રભુની ભક્તિ કરાય.
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જયાં નાકોઇજ અપેક્ષા રખાય
પવિત્રકર્મની કેડીનો સંગ રાખીને જીવતા,સમયને સમજીનેજ જીવાય
રામનામની માળા જપતા પાવનકર્મ મળે,જે જીવને સરળરાહે દેખાય 
અનેકદેહ ભારતમાં લઈને પરમાત્મા પધાર્યા,જે પવિત્રધરતી કરી જાય
....ંનિર્મળ ભાવથી જીવન જીવવા,મળેલદેહથી પાવનમાર્ગે પ્રભુની ભક્તિ કરાય.
ભક્તિ કરતા દેહથી નાકોઈજ અપેક્ષા,કે ના કોઇજ મોહમાયા રખાય
સરળ ભાવનાથી પરમાત્માની પુંજા કરતા,પ્રભુની પવનકૃપા મળી જાય
દેહના જીવના ગત જન્મે થયેલકર્મ,એ જીવને આવનજાવનથી સમજાય
માનવતાની મહેંક પ્રસરે જીવની,જે અવનીપરના આગમનને અનુભવાય
....ંનિર્મળ ભાવથી જીવન જીવવા,મળેલદેહથી પાવનમાર્ગે પ્રભુની ભક્તિ કરાય.
***************************************************************

 

December 18th 2020

પ્રેમની પકડ

#### Gujarati romance article | જય શ્રી કૃષ્ણ « PK...(kan)! | પ્રતિલિપિ####

.            પ્રેમની પકડ    
તાઃ૧૮/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ                
તારો નિખાલસ પ્રેમ મને મળ્યો જીવનમાં,મારા દેહને અનંત આનંદ થાય
તારા પ્રેમની સાંકળ મને વ્હાલકરે,મારા દીલમાં પ્રેમસાગર થઈ વહી જાય
.....તારા દીલને મારો વ્હાલો પ્રેમ મળે,તારા પ્રેમની સાંકળને પકડતા આનંદ થઈ જાય
કુદરતની આલીલા અવનીપર મળે દેહને,જે નિર્મળનિખાલસ પ્રેમ આપી જાય
મળેલ માનવદેહને ગત જન્મના કર્મનો સંગાથ,જે મળેલદેહના વર્તનથી દેખાય  
નિર્મળપ્રેમની જ્યોત જીવનમાં પ્રગટી,એજ તારી પાવનરાહેજ મને મળી જાય
દોડીઆવજે મારા જીવનમાં પ્રેમનીપકડ લઈને,મને જીવનમાં આનંદ મળીજાય
.....તારા દીલને મારો વ્હાલો પ્રેમ મળે,તારા પ્રેમની સાંકળને પકડતા આનંદ થઈ જાય
સમયને પકડી ચાલતા માનવજીવનમાં,સત્કર્મની પાવનરાહે જીવન જીવી જવાય
કર્મનાબંધન તો મળેલદેહને પરમાત્માની પ્રેરણા,નિખાલસ ભાવનાથી પુંજા કરાય
તારા પાવનપ્રેમની રાહ મળે દેહને,એ તારા પ્રેમને પારખીલેતા મને આનંદ થાય
જીવનસંગીની ર્હવા આવીજા ઝડપથી,તો મારાથી સમયનેપકડી તને વ્હાલ કરાય
.....તારા દીલને મારો વ્હાલો પ્રેમ મળે,તારા પ્રેમની સાંકળને પકડતા આનંદ થઈ જાય
####################################################################
December 18th 2020

शेरडीवाले बाबा

.              शेरडीवाले बाबा        
ताः१८/१२/२०२०                 प्रदीप ब्रह्मभट्ट  

अनंतप्रेमकी क्रुपाकरते भक्तोपर,जो शेरडीवाले सांइबाबाकी पुंजा करते है
व्हाला मेरे शेरडीवाले सांइबाबा है,भक्तोकी श्रध्धादेखकर ह्युस्टन आये है
.....जो सांइबाबाके परमभक्त है वो ॐ श्री सांइनाथाय नमः का स्मरण करते है.
परमक्रुपाळु व्हाले सांइबाबा है,जीन्होने मानवीको श्रध्धा सबुरीकी राह बताई
मळेलदेहको ना कोइ तकलीफ अडे,के ना कोइज मोहमायाभी स्पर्शी जाय
पावनराह जीवको मीलनेकी क्रुपाकी,जो मळेल देहको पवित्रकर्मसे प्रेरते है
परमात्माकी परमक्रुपा अवनीपर हुई,जो सांइबाबासे शेरडीमेही जीवन पाया
.....जो सांइबाबाके परमभक्त है वो ॐ श्री सांइनाथाय नमः का स्मरण करते है.
परमक्रुपा पवित्र भारतदेशपर,जहां परमात्मा अनेकदेह लई दर्शन आपी जाय
पावनप्रेम मिला द्वारकामाईका,जो अकेले सांइबाबाको जीवनमे मदद करजाय
श्री शंकर भगवानने देह लीया अवनीपर,ए शेरडीमे आके सांईबाबा हो जाय
मानवदेहको पावनक्रुपा मीले,जो देहको अनेकराहे धर्मकी प्रेमज्योत मीलजाय 
.....जो सांइबाबाके परमभक्त है वो ॐ श्री सांइनाथाय नमः का स्मरण करते है.
**************************************************************
  

     

 

« Previous PageNext Page »