March 17th 2021

માતાની કૃપા

ૐૐધન ની દેવી માતા લક્ષ્મી હંમેશા વિષ્ણુજી ના ચરણ માં શા માટે બેસે છે ? જાણો કારણ - Gujarati Timesૐૐ.

            .માતાની કૃપા

તાઃ૧૭/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
જીવને મળેલ માનવદેહને સંબંધનો સ્પર્શ,જીવનમાં કર્મ કરાવી જાય
પવિત્રધર્મ હિંદુ છે અવનીપર,જે નિમીત્તે પરમાત્માદેહથી આવી જાય 
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.
વિષ્ણુ ભગવાનનો દેહ લીધો પરમાત્માએ,તેમની પત્નિ લક્ષ્મી કહેવાય
માનવદેહ પર માતાની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી માતાજીને વંદન થાય
માતાને ધનલક્ષ્મીપણ કહેવાય,જે મળેલદેહ પર ધનની વર્ષા કરી જાય
માનવજીવનમાં શ્રધ્ધા ભાવનાથી,પુંજન કરતા માતાની પાવનકૃપા થાય
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.
પરમાત્મા પર શ્રધ્ધા રાખીને જીવન જીવતા,માનવજીવનમાં શાંંતિ થાય
શ્રીલક્ષ્મીમાતાની પુંજા કરતા,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી વંદન કરાય
કૃપામળે માતાની.સંગે શ્રી વિષ્ણુ ભગાવાનની પણ કૃપા દેહને મળીજાય
જીવને મળેલદેહને પવિત્રરાહ મળે,જે જીવને અંતે મુક્તિમાર્ગ મળી જાય
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
March 16th 2021

ગજાનંદ સંગે મહાવીર

***હનુમાન ચાલીસાના પાઠ કરવા બેસો ત્યારે ના કરો આવી ભૂલ, નહીતર કરવો પડશે ગંભીર મુશ્કેલીનો સામનો અને નહી મળે લાભ..!!!***

.         .ગજાનંદ સંગે મહાવીર

તાઃ૧૬/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
મળેલ માનવદેહને સમય સંગે ચાલવા,પરમાત્મા પરમકૃપા કરી જાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે અનેકસમયે જીવને સમજાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
હિંદુધર્મમાં સિધ્ધીવિનાયક શ્રી ગણેશના,માતા પાર્વતી પિતા ભોલેનાથ
જગતમાં એ ભાગ્યવિધાતાય કહેવાય,જે મળેલદેહને ભક્તિ આપી જાય
પાવનરાહ પકડતા માતાપિતાના પ્રેમથી,રિધ્ધીસિધ્ધી પત્ની મળી જાય
જીવનમાં ભાઈ કાર્તિકેય થયા,બહેન અશોકસુંદરી કુટુંબમાં આવી જાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
પવિત્રદેહ મળ્યો માતા અંજનીથી,નેસંગે પિતા પવનદેવની કૃપા કહેવાય
નામ મળ્યુ બજરંગબલી હનુમાનનુ,જે અજબશક્તિથી રામને મળી જાય
શ્રીરામના પત્નિને શોધી લાવ્યા,અંતે રાજા રાવણની લંકાને બાળી જાય
પરમકૃપા મળી સીતામાતાની,રામનાભાઈ લક્ષ્મણને સંજીવની આપી જાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
રિધ્ધીસિધ્ધીનાએ જીવનસાથી,જે પુત્રી સંતોષી ને પુત્ર શુભલાભ દઈ જાય
પાવનકૃપા માતાપિતાની કુળને આગળ લેવા,પુત્રવધુ તુષ્ટિ પુષ્ટિ મળી જાય
અંતે પૌત્ર પણ થયા જીવનમાં,જે આમોદ પ્રમોદથી કુળમાં જન્મ લઈ જાય
જગતમાં રામના ભક્ત હનુમાન,જે સુર્યપુત્રી સિવર્ચલાના પતિથી ઓળખાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
  
March 15th 2021

ૐ નમઃ શિવાય

##ૐ નમઃ શિવાય Images યોગેશ પટેલ - ShareChat - ભારતનું પોતાનું ભારતીય સોશ્યલ નેટવર્ક##

.         .ૐ નમઃ શિવાય 

તાઃ૧૫/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે પવિત્ર શંકર ભગવાનથી ઓળખાય
ધરતીને પાવન કરવા જટામાં પવિત્ર ગંગાને લાવી,પવિત્રકૃપાએ વહાવી જાય
.....એ પવિત્રદેહ પરમાત્માનો લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય.
જગતમાં હિંદુ ધર્મને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્ર્ધ્ધાએ ૐ નમઃ શિવાય બોલાય
પવિત્રકૃપા કરે પરમાત્મા લીધેલ દેહથી,જે ભક્તોને પવિત્ર ભક્તિ આપી જાય
માતા પાર્વતીની કૃપા મળે ભક્તને,એ શિવલીંગ પર દુધ અર્ચનાએ પ્રેરી જાય
.....એ પવિત્રદેહ પરમાત્માનો લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,એ પરમાત્માની પાવનકૃપાએ સમજાય
પવિત્ર સંતાન શ્રી ગણેશજી,જે મમ્મીપાર્વતી પિતા શંકરના લાડલા દીકરા થાય
જીવનમાં બીજાસંતાન શ્રીકર્તિકેય જન્મ્યા,ને દીકરી અશોકસુંદરી પણ જન્મીજાય
દુનીયામાં શંકર ભગવાનને પાર્વતી પતિ મહાદેવ,સંગે ભોલેનાથથીય ઓળખાય 
.....એ પવિત્રદેહ પરમાત્માનો લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય.
#####################################################################

     

March 14th 2021

પાવન કૃપા

જાણો કારતક મહિનામાં જીવનચર્યાના નિયમ કયા છે? અને લક્ષ્મી માં ની કૃપા મેળવવા શું કરવું જોઈએ? |

.           .પાવન કૃપા

તાઃ૧૪/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જે જીવને મળેલ દેહને સ્પર્શી જાય
પાવનરાહ મળે અવનીપર,દેહને પવિત્ર કર્મનો સંગાથ આપી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
સમય સમજીને ચાલતાજ જીવનમાં,મોહમાયાને દુર રાખીને જીવાય
નાઅપેક્ષા કે ના માગણી કોઇ રાખતા,જીવને પવિત્રરાહ મળી જાય
ભારતની ધરતીપર પવિત્રદેહલઈ,પરમાત્મા હિંદુધર્મને પવિત્રકરી જાય
મળેલ માનવદેહને જીવનમાં,સુખ સંગે પવિત્ર ભક્તિરાહ મળી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
સુર્યદેવના દર્શનથી અવનીપર સવાર થાય,અસ્તથતા રાત્રી મળી જાય 
સવાર સાંજને પારખીને મળેલ દેહથી,પરમાત્માની પાવન પુંજા કરાય 
પવિત્ર માતાજીની પુંજા કરતા,પરમપ્રેમની પાવનકૃપા માતાની મેળવાય
જન્મ મળેલ દેહના જીવને પાવનરાહથી જીવતા,અંતે મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
***********************************************************
March 13th 2021

અંજનીપુત્ર હનુમાન

શું તમે જાણો છો હનુમાનજીનો જન્મ કેવી રીતે થયો હતો, જાણો તેની જન્મ કથા - Suvichar Dhara
.          .અંજનીપુત્ર હનુમાન 

તાઃ૧૩/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્ર બજરંગબલી છે મહાવીર,જગતમાં શ્રીરામ ભક્ત કહેવાય
માતા અંજનીના લાડલાસંતાન,અવનીપર પવનપુત્રથી ઓળખાય
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
નિર્મળશ્રધ્ધાથી જીવન જીવતા,પરમાત્મા કૃપાએ સત્કર્મ કરી જાય
માતા પિતાના આશિર્વાદે દેહથી,પાવનરાહથી મહાવીર થઈ જાય
પવિત્રદેહ લીધો અયોધ્યામાં શ્રીરામથી,જે પ્રભુએદેહ લીધો કહેવાય
પત્નિ તરીકે સીતાજી મળ્યા જીવનમાં,સંગે ભાઈ લક્ષ્મણ મળીજાય
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
સમયની સાથે ચાલતા અનેક સ્પર્શ દેહને થાય,જે કર્મથી સમજાય 
લંકાના રાજા રાવણને કુદરતની કેડી મળી,જે સીતાને ઉપાડી જાય
શ્રીરામને નાકોઇ રાહમળી,જે પરમભક્ત હનુમાન ઉડીને શોધી જાય
શ્રી લક્ષ્મણને સંજીવનીથી બચાવી,સીતામાટે રાવણનુ દહન કરીજાય 
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
############################################################

 

 

March 12th 2021

અદભુત પ્રેમ

radha and lord krishna meets each other at ten places in india– News18 Gujarati

.            .અદભુત્ પ્રેમ

તાઃ૧૨/૩/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને સંબંધ સત્કર્મનો,જીવનમા એ અનુભવ આપી જાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં,મળેલ દેહને અદભુતપ્રેમ આપી જાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
જીવના દેહને કર્મનો સંબંધ છે,જે ગતજન્મે થયેલ કર્મથીજ મળતો જાય
દેહને રાહ મળે જીવનમાં,એ કળીયુગ સતયુગથી દેહને સ્પર્શ કરી જાય
પાવનપ્રેમ મળે પરમાત્માની કૃપાએ,જે સમયસંગે ચાલતા સમજાઈ જાય
શ્રધ્ધાભાવનાથી જીવન જીવતા,નિખાલસતાથી અદભુત પ્રેમની કૃપા થાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધા ભારતમાં,જે ભગવાનના નામથીજ ઓળખાય
માનવજીવન જીવી ગયા એ દેહથી,એ માનવદેહને પવિત્રરાહ આપી જાય 
કુદરતની પાવનલીલા ભારતદેશથી મેળવાય,હિંદુધર્મને એ પવિત્ર કરી જાય
પ્રભુના દેહના નામથી માળા જપતા,દેહને તનમનધનથી શાંંતિ મળી જાય 
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
#############################################################
March 12th 2021

કૃષ્ણ કનૈયા

####Jay Shri Krishna Photo Gallery | Jay Shri Krishna Photos | જય શ્રી કૃષ્ણ ફોટોગેલેરી####  
.           .કૃષ્ણ કનૈયા   

તાઃ૧૨/૩/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગોવિંદબોલો સંગે ગોપાલબોલો,દ્વારકામાં એ કૃષ્ણ કનૈયાથી ઓળખાય
પવિત્ર વ્હાલાસંતાન માતા યશોદાના,જગતમાંએ ભગવાન કૃષ્ણ કહેવાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
યશોદા માતાના લાડલા દીકરા,ભારતમાં એ દ્વારકાધીશથીય ઓળખાય
પવિત્રપ્રેમથી વાંસળી વગાડતા,સંગે પરમપ્રેમથી પાવનરાહ આપી જાય
પરમપ્રેમથી ભક્તો કહે મિત્ર રાધા સંગે,રાધેકૃષ્ણ રાધેકૃષ્ણ બોલી જાય
જીવનમાં પવિત્રપ્રેમ મળ્યો પત્નિ રૂક્ષ્મણીનો,નાઆફત કોઇ અડી જાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
પવિત્રજીવને દેહ મળે અવનીપર,એ ભારતમાં ભગવાનથીજ ઓળખાય
દ્વારકામાં માતા યશોદાને પાવનકર્મ આપવા,સંતાનથી એ આવી જાય
રાધાબેનનો સંગાથ મળ્યો જીવનમાં,સંગે અનંત બહેનોનો પ્રેમ મેળવાય
ભારતનીધરતીને પવિત્રકરી પરમાત્માએ,જે અનેકદેહથી દર્શન આપીજાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
################################################################

 

March 11th 2021

શેરડી ગામ

##સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો "જય સાઈનાથ" - Gujaratidayro##

 .            .શેરડી ગામ

તાઃ૧૧/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રદેહ પાર્થીવમાંજ લીધો,જે સમયે શેરડીગામમાં આવી જાય
મળ્યોસંગાથ દ્વારકામાઈનો શેરડીમાં,જે બાબાને મદદ કરી જાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
અનેક ધર્મથી માનવદેહ પ્રેરાય,જે પરમાત્માની કૃપા આપી જાય
હિંદુમુસ્લીમ એ દેહને ધર્મ આપી જાય,જ્યાં પાવન પ્રેરણા થાય
સાંઇબાબા એ આંગળીચીંધી,શ્રધ્ધા અને સબુરી કૃપા આપીજાય
ૐ શ્રી સાંઈનાથાય નમઃથી સ્મરણ કરતા,દેહપર કૃપા થઈ જાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
પરમકૃપાળુ દેહ આવ્યો શેરડીમાં.જે ધર્મકર્મનોસંગાથ આપી જાય
પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સાંઈબાબા નીમિત્ત થાય
મોહમાયાને દુર રાખીને ભક્તિ કરતા,જીવને પાવનરાહ મળી જાય
દેહના જીવને સમય સંગે ચાલતા,બાબાની કૃપાએ મુક્તિ મળીજાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
===========================================================

 

March 11th 2021

ભોલેનાથની જય

***આ ઉપાય અજમાવવા થી મેળવો ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ, કરો તેમને પ્રસન્ન ખુલી જશે ભાગ્ય... - મોજીલું ગુજરાત***

                            . ભોલેનાથની જય

તાઃ૧૧/૩/૨૦૨૧  (મહાશિવરાત્રી)  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બમ બમ ભોલેનાથની જય,સંગે એ પાર્વતી પતિ મહાદેવ પણ કહેવાય
પવિત્ર શક્તિશાળી એ દેવ છે,જે જગતમાં શંકરભગવાનથીય ઓળખાય
....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
અજબ કૃપાળુ શંકર ભગવાન છે,અને સાથે માતા પાર્વતીનેય વંદન કરાય
ભોળાનાથથીજ તેમની પુંજા થાય,શ્રધ્ધાથી શિવલીંગપર દુધની અર્ચના થાય
પવિત્ર ગંગાનદી વહાવીભારતમાં,સંગે હિમાલયની દીકરીપાર્વતીને પરણીજાય
મહાશિવરાત્રીના પવિત્ર દીવસે,શ્રી શંકરભગવાનની કૃપાપામવા પુંજન કરાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ આવી જાય
જગતમાં પવિત્ર ભુમી ભારતની કરી,જેહિંદુધર્મની ભક્તિજ્યોત પ્રગટાવી જાય
પવિત્રસંતાન શંકર ભગવાનના થયા,એ એમના કુળની પવિત્રરાહથી  દેખાય
પાર્વતી માતાના લાડલાસંતાન શ્રીગણેશ,જગતમાં ભાગ્યવિધાતાથી ઓળખાય 
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
મળેલદેહના કુળને આગળ લઈ જવા,માબાપના પ્રેમથી સંતાનથી આવી જાય
પવિત્રસંતાન શ્રીગણેશ તેમને જીવનમાં,રિધ્ધી અને સિધ્ધી પત્નિથી મળી જાય
ભોલેનાથના કાર્તિકેય બીજા પુત્ર થયા,અને અશોકસુંદરી દીકરીથી આવી જાય
શંકર ભગવાન સંગે પત્નિ પાર્વતી,ભારતમાં દેહલઈ હિંદુધર્મને પાવન કરી જાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
#################################################################
March 10th 2021

પવિત્ર જ્યોત

rare photo of godess laxmi which can open door to prosperity - I am Gujarat

.            .પવિત્ર જ્યોત

તાઃ૧૦/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ ,

પવિત્રકૃપાળુ માતા જગતમાં,જે ભારતમાં માતા લક્ષ્મીનો દેહ લઈ જાય
જીવને મળેલદેહપર માતાની કૃપામળે,જ્યાં શ્રધ્ધાએ માતાને વંદન થાય
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
કુદરતની પવિત્રકૃપા થાય જીવપર,જે માનવદેહ મળતા જીવને સમજાય
પરમકૃપાળુમાતા દુનીયામાં,એ પવિત્ર વિષ્ણુ ભગવાનના પત્નિ કહેવાય
હિંદુધર્મમાં શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જીવ પર પરમાત્માની કૃપા થાય
પવિત્ર નિર્મળરાહ મળે જીવનમાં,ના કદી કોઈ અપેક્ષા જીવનમાં રખાય
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
જગતમાં ભારત પવિત્રદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુ ધર્મને પવિત્ર કર્યો છે જગતમાં,જે મળેલદેહને સુખશાંંતિ આપી જાય
નિર્મળ ભાવથી શ્રધ્ધાએ ભક્તિકરતા,પવિત્ર લક્ષ્મીમાતાની પાવનકૃપા થાય
માતા લક્ષ્મીની કૃપામળે દેહને,સાથે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાય થઈજાય 
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
################################################################
« Previous PageNext Page »