નવરાત્રીના રાસગરબા
. .નવરાત્રીના રાસગરબા તાઃ૧૦/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ હિંદુધર્મમાં દુર્ગામાતાની પવિત્રકૃપાથી,ભારતદેશથી પવિત્ર નવરાત્રી ઉજવાય પવિત્રહિંંદુ તહેવારને ભક્તો દુનીયામાં,દાંડીયારાસ રમતાજ ગરબે ઘુમી જાય ....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય. ભારતની ધરતીપર પરમાત્મા દેવદેવીઓથી,જન્મ લઈ માનવદેહપર કૃપાથાય અવનીપર અનેકદેહથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહી જવાય પરમાત્માની એલીલાઅવનીપર,જીવને માનવદેહ મળતા કર્મનોસંબંધ મેળવાય પવિત્ર નવરાત્રીનો તહેવાર માતા દુર્ગાથી મળ્યો,જે માતાના નવદેહથી પુંજાય ....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય. નવરાત્રીના ચોથા નોરતે કુષ્માંડા માતાની સાથે,સ્કંદમાતાનેય ગરબાથી પુંજાય રાસગરબા રમવા દાંડીયારાસથી ભકતો,મંદીરમાં માતાને પુંજવા ગરબેરમીજાય ભારતદેશથી જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતીયોથી તહેવારનેય ઉજવાય દુર્ગામાતાની પવિત્રકૃપા ભક્તોપર,જે સમયે તહેવારમાં ગરબારાસ રમી જવાય ....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય. #################################################################