October 10th 2021

પવિત્ર માતા દુર્ગા

ચૈત્ર નવરાત્રિ- મહાષ્ટમી તિથિ 20 એપ્રિલ 2021ને કરી લો આ 5 સરળ ઉપાય
.          .પવિત્ર માતા દુર્ગા

તાઃ૧૦/૧૦/૨૦૨૧  (નવરાત્રી)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને જીવનમાં ભક્તિરાહ મળે,જે જન્મને સફળ કરી જાય
ભારતદેશથી દેવઅને દેવીઓની કૃપામળે,જે જન્મમરણથી બચાવીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
હિંદુ ધર્મમાં પવિત્ર તહેવાર મળૅ,ઍ પરમાત્માએ લીધેલ દેહથી મેળવાય
ભારતની ભુમીને પવિત્રકરી છે પરમાત્માએ,જે જગતમા પવિત્ર કહેવાય
પવિત્ર દુર્ગામાતાથી દેહ લીધો,એ સમયે નવસ્વરૂપથી દર્શન આપી જાય
ઈનવરાત્રીના નવદીવસ માતાનીક્રુપા મેળવવા,ભક્તો ગરબારાસથી રમીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
માતાની પવિત્રકૃપાથી નવરાત્રીનો તહેવાર મળે,જે ભક્તોને રાજીકરી જાય 
તાલીપાડી ગરબે ઘુમતા ભક્તો,માતાને રાજીકરવા દાંડીયારાસ વગાડીજાય
દુનીયામાં હિંદુધર્મના પવિત્ર તહેવારને,શ્રધ્ધાથી ભક્તો જીવનમાં ઉજવીજાય
માતાનીપવિત્રકૃપા મળે જીવનમાં,જે મળેલદેહના જીવનેઅંતે મુક્તિમળીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment