October 13th 2021
. .હિંદુ તહેવાર
તાઃ૧૩/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજા કરવા,પરમાત્મા પવિત્રનવરાત્રી આપી જાય
શ્રધ્ધાથી હિંદુધર્મમાં ભક્તો માતાનેવંદન કરવા.તાલી પાડીને ગરબા રમીજાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
ભારતદેશમાં અનેકપવિત્ર દેવદેવીઓથી,જન્મલઈ માનવદેહપર કૃપા કરી જાય
કુદરતની કૃપાને જગતમાં નાકોઇજ રોકી શકે,કે નાકોઇજ દેહથી દુર રહેવાય
જીવને અવનીપર જન્મથી દેહ મળે,જે ગતજન્મના મળેલદેહથી દેહ મળીજાય
નવરાત્રીના પવિત્ર તહેવારમાં,દુર્ગામાતાના નવસ્વરૂપને ગરબા રમીનેજ પુંજાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
હિંદુ ધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે જગતમાં પવિત્ર તહેવારને સમજાય
ધુપદીપ કરી પવિત્ર શ્રધ્ધાએ ઘરમાં પુંજાકરાય,જે દેહને પવિત્રરાહ આપીજાય
નવરાત્રીના તહેવારે ગરબા રાસ રમીને ભક્તો,માતાનાસ્વરૂપને વંદન કરીજાય
પવિત્ર તહેવારને સમયે સાચવીને ઉજવતા,જીવનમાં અનંત શાંંતિ મળતી જાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
=====================================================================
No comments yet.