October 17th 2021

પવિત્ર નિર્મળપ્રેમ

.            .પવિત્ર નિર્મળપ્રેમ

તાઃ૧૭/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને સમયેમળે માનવદેહ અવનીપર,એ દેહપર પ્રભુની પાવન કૃપાજ કહેવાય
માનવદેહને પવિત્રકર્મનો સંબંધ જીવનમાં,જે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરાવી જાય
.....પરમાત્માને ધુપદીપ કરીને પ્રાર્થના કરતા,દેહથી દેવદેવીઓનો નિર્મળપ્રેમ મેળવાય..
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,જે મળેલમાનવદેહને સમયની સાથે લઈજાય
કુદરતની આ પવિત્રકૃપાછે જગતપર,એ જીવને મળેલદેહપર પવિત્રપ્રેમ મળીજાય
માનવદેહને થઈ રહેલકર્મથી પ્રભુનીકૃપા મળે,જે જીવને જન્મમરણથીજ મેળવાય
પાવનરાહે જીવન જીવવા પરમાત્મનો,પવિત્ર નિર્મળપ્રેમ મળતા કૃપા મળી જાય
.....પરમાત્માને ધુપદીપ કરીને પ્રાર્થના કરતા,દેહથી દેવદેવીઓનો નિર્મળપ્રેમ મેળવાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,પ્રભુની પાવનકૃપાએજ માનવદેહ મેળવાય
અદભુત લીલા પરમાત્માએ લીધેલદેહની,જે ભારતથી શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
માનવદેહને કર્મનો સંબંધ મળે જીવનમાં,જે પવિત્ર સંબંધીઓનો પ્રેમ આપીજાય
જગતમાં ભારતની ભુમીને પવિત્ર કરી છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય 
.....પરમાત્માને ધુપદીપ કરીને પ્રાર્થના કરતા,દેહથી દેવદેવીઓનો નિર્મળપ્રેમ મેળવાય.
********************************************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment