સમયનો સંગાથ મળે
. .સમયનો સંગાથ મળે તાઃ૧૯/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમાત્માની પવિત્રકૄપા મળે જગતમાં,જે જીવને મળેલદેહને અનુભવ થાય અવનીપર જીવને દેહથી ગતજન્મે થયેલકર્મથી,અનેકરૂપે દેહ મળતો જાય .....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય. જગતમાં પ્રાણી,પશુ,જાનવર,પક્ષીથી,નાસમય પકડાય માનવદેહનેએસમજાય આજ કુદરતની લીલા અવનીપર,જે ગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય જીવને જન્મમરણનો સંબંધ દેહથી મળે,એ થયેલ પવિત્રકર્મથી મળતો જાય પાવનરાહે જીવન જીવતા માનવદેહને,સમયનોસંગાથમળે જેભક્તિઆપીજાય .....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય. મળેલ માનવદેહને સમયે સમજણ મળે,એ જીવનમાં કર્મસંગાથે રાહદઈ જાય જન્મમળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવનાથીજ પ્રભુની ભક્તિ કરાય શ્રધ્ધાથી ઘરમાં ભગવાનને ધુપદીપથી અર્ચના કરી,મંત્ર જપીનેજ વંદન કરાય પાવનકૃપા પરમાત્માની મળેજીવનમાં,જે મળેલદેહના પરિવાપર કૃપા કરીજાય .....અદભુતલીલા કુદરતની અવનીપર,જે સમયનીસાથે જીવનુ દેહથી આગમન થાય. ===================================================================