October 26th 2021

ભક્તિનો પ્રેમ

મહારાજા દશરથે પણ સમાજને ઘણી શીખ આપી કહ્યું, -કન્યાદાન કરો છો તમારે હાથ  જોડવાના ન હોય
.            .ભક્તિનો પ્રેમ

તાઃ૨૬/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જગતપર સમયે મળેલ માનવદેહ,એ પરમાત્માની પવિત્ર કૃપા કહેવાય
જીવને અવનીપર દેહથી આગમન વિદાય મેળવાય,જે સમયે સમજાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય.
જગતપર નિરાધાર દેહમળે,જે જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી મેળવાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે દેહમળતા સમયથીસમજાય
જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મનોસંબંધ,જે જીવનેઆગમનઆપીજાય
જીવનમાં માનવદેહને પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીનેજ ભક્તિ કરાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય
જીવને મળેલદેહથી પ્રભુકૃપાએ સમયને સમજાય,જે મળેલદેહને લઈજાય
મળેલદેહને જીવનમાં કોઇ આશાઅપેક્ષા રહે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને આરતીય કરાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરતા,પરિવારપર પરમાત્મની પવિત્રકૃપામળીજાય
.....એજ પાવનકૃપા પ્રભુની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેઅથી જન્મી જાય.
==================================================================


No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment