August 11th 2022

પવિત્ર રક્ષાબંધન

 રક્ષાબંધન | રક્ષાબંધન શુભુ મુહુર્ત | રક્ષાબંધન તહેવાર | Raksha Bandhan | Essay Raksha Bandhan | Raksha Bandhan in Gujarati| બળેવ | Raksha Bandhan Muharat
.                પવિત્ર રક્ષાબંધન        

 તાઃ૧૮/૮/૨૦૨૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિન્દુધર્મપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં પવિત્ર તહેવાર આપી જાય
મળેલ માનવદેહને જીંવનમાં સમયે પ્રસંગ મળી જાય,જે શ્રાવણમાસનો પ્રેમમળી જાય
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
હિન્દુધર્મમાં રક્ષાબંધનનો તહેવાર પવિત્રપ્રસંગ છે,જેમાં ભાઈને હાથેજ્ રાખડી બંધાયે
બહેનનો એ પવિત્રપ્રેમજ કહેવાય પરિવારમાં,જે ભાઈને જીવનમાં મળવા આવી જાય
રાખડી બાંધી ભાઈને વ્હાલ કરે જીવનમાં,એ નાકદી ઉંમરને દેહથી કદી દુર રહેવાય
નિખાલસપ્રેમથી જીવનમાં પભુકૃપાએ ભાઈ જન્મીજાય,જે ધર્મની પવિત્ર કૃપા કહેવાય
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
ભાઈબહેનનો સંબંધમળે માનવપરિવારમાં,જે માબાપનોપવિત્રપ્રેમ જીવને દેહઆપીજાય
પરમાત્માની પવિત્રલીલા જગતમાં,જે ભારતદેશને પવિત્ર હિન્દુધર્મથી પવિત્ર કરી જાય
જીવને સમયે પવિત્ર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મનો સંબધકહેવાય
ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે પરિવારમાં,જે હિન્દુધર્મની પવિત્રરાહે જીવન જીવાય
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
હિન્દુધરમાં પવિત્રકૃપા છે પ્રભુની,જે ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં સમયને નાપકડાય કોઇ દેહથી,શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરતા કૃપા મળીજાય
ના મોહમાયાનો સંબંધ અડે માનવદેહને,જ્યાં ભગવાનની પવિત્રકૃપાનો અનુભવથાય
માનવદેહને થયેલ કર્મનો સંબંધ એ જીવને અડી જાય,જે જન્મમરણથી દેહ મેળવાય 
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
################################################################
August 10th 2022

હિંદુધર્મની જયોત

 હિંદુધર્મ : સ્મૃતિ, દર્શન, અને પુરાણ પરિચય : સ્વામી નિર્વેદાનંદ - Shri Ramakrishna Jyot
               હિંદુધર્મની જયોત

 તાઃ૧૦/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

 જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે,જે મળેલ માનવદેહને પ્રેરણાથી પવિત્રરાહે જીવાડીજાય
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથૉ,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
જીવને અવનીપર દેહલેતા સમયે જન્મમરણ મળી જાય,જે દેહનેસમયે કર્મકરાવી જાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે મળેલ માનવદેહથી સમયે પ્રભુને વંદન કરાય
મળેલદેહને જીવનમાં સમયેકર્મનીકેડી મળીજાય,જે દેહના જીવને જન્મમરણમળી જાય
પ્રભુની પવિત્રકૃપા છે જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ,માનવદેહને પવિત્રપ્રેરણ આપીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન જીવનાદેહને કર્મથી મેળવાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પરમાત્માની કૃપા પ્રેરણા આપીજાય 
અનેકદેહથી ભગવાને જન્મલીધો ભારતમાં,જે લીધેલદેહથી હિન્દુધર્મને પવિત્રકરીજાય
દુનીયામાં હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી,જે મળેલમાનવદેહને સમયે કર્મમળીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
જીવને જગતમાં સમયે અનેકદેહથી જન્મમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
જીવને પ્રભુનીકૃપાએ જીવનમાં,અવનીપરના જન્મમરણથી જીવનેઅંતે મુક્તિમળીજાય
અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે સમયે શ્રધ્ધાથી ઘરમાંપ્રભુની ભક્તિકરાવીજાય
.......પાવનકૃપા પરમાત્માની થઈ,જે અનેકદેહથી જન્મલેતા જીવને ભક્તિરાહ આપી જાય.
***********************************************************************

August 10th 2022

લક્ષ્મીમાતાની કૃપા

+++માતા લક્ષ્મીના કારણે રડ્યા હતા ભગવાન વિષ્ણુ, જાણો તેનું કારણ+++ 
                લક્ષ્મીમાતાની કૃપા

 તાઃ૧૦/૮/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    
      
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં જીવને દેહમળે એ ભગવાનની કૃપાથીજ,અવનીપર જન્મથી દેહ મળી જાય
...માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
પ્રભુએ ભારતમાં પવિત્રદેહથી જન્મલીધા,એ માનવદેહને જીવનમાં પ્રેરણા આપી જાય
હિન્દુધર્મમાં માનવદેહને ભગવાનની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
પવિત્રકૃપા મળે લક્ષ્મીમાતાની મળેલદેહને,જ્યાં હિન્દુધર્મથી માતાને ધુપદીપથી પુંજાય
માતાને ઓમ મહાલક્ષ્મીયે નમો નમઃથી વંદન કરતા,ઘરમાં પરિવારપર કૃપા થઇજાય
....માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવીજાય.
જીવને અવનીપર પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે અનેકદેહના આગમનથી બચીજવાય
ભારતદેશમાં પવિત્રમાતાથી જન્મ લીધો,જે શ્રી વિષ્ણુ ભગવાનની પત્નિ પણ કહેવાય
પવિત્રમાતા હિન્દુધર્મમાં ધનનીદેવી લક્ષ્મીમાતાજ છે,એ માનવદેહપર ધનવર્ષા કરીજાય
જીવને મળેલમાનવદેહને નાકોઇ આશા આપેક્ષા અડી જાય,એ માતાની કૃપા કહેવાય
....માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવીજાય
###############################################################

 

August 8th 2022

પવિત્રક્ર્પા પરમાત્માની

***ભગવાન શંકર કોણ છે? | ૠષિ ચિંતનના સાનિધ્યમાં*** 
          .પવિત્રક્ર્પા પરમાત્માની

તાઃ૮/૮/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મબટ્ટ  

પરમાત્માએ ભારતદેશમાં પવિત્રદેહ લીધો,જે પવિત્રકૃપાળુ શંકરભગવાનથી ઓળખાય
પવિત્ર શક્તિશાળી એદેવકહેવાય,એ હિમાલચપર પવિતગંગાનદી જટાથી વહાવીજાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
સોમવારના પવિત્ર દીવસે શંકરભગવાનને,શ્રધ્ધાથી ઓમ નમઃશિવાયથી વ્ંદન કરાય
શંકરભગવાનના શીવલીગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરી,શંકરભગવાનની પુંજા કરાય
પવિત્રકૃપાળુ પત્નિ માતાપાર્વતીથી પુંજાય,જે રાજા હિમાલયની પવિત્રદીકરી કહેવાય
હિન્દુધર્મમાં પવિત્ર શક્તિશાળી શંકર ભગવાન કહેવાય,જે ભક્તોપર કૃપા કરી જાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
પવિત્રધર્મની જ્યોતપ્રગટાવી પ્રભુએ,જે જીવને મળેલમાનવદેહને કૃપાએ મુક્તિમળીજાય
પવિત્ર સંતાન હિન્દુધર્મમાં વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતા,શ્રીગણેશથી ઘરમાંપુંજાકરાય
પિતા શંકરભગવાન અને માતાપાર્વતીનીકૃપાએ,શ્રીગણેશનીપત્નિ રિધ્ધી સિધ્ધી થાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
**************************************************************************


  


August 8th 2022

શ્રાવણમાસને વંદન

 એક બિલ્વં શિવાર્પણમ્. – SATVA
             .શ્રાવણમાસને વંદન   

 તાઃ૮/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ         

ભારતદેશની ભુમીપર હિન્દુધર્મમાં શ્રધ્ધાળુ ભક્તોથી,પવિત્ર તહેવારને સમયે ઉજવાય
મળે કૃપા પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર શ્રાવણમાસનેજ વંદન કરાય
.......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગપર દુઘ અર્ચના કરાય.
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિ કરવા પ્રેરી જાય
શ્રાવણમાસમાં મળેલદેહથી સમયે ઘરમાં પુંજા કરતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
સોમવારના પવિત્રદીવસે ઑંમ નમઃશિવાયથી,શંકર ભગવાનને ધુપદીપકરી પુંજાથાય
પવિત્ર આશિર્વાદ મળતા માતાપાર્વતીની કૃપાથી,પુત્ર ગણપતિની કૃપાય મળી જાય
.......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય.
જીવને અવનીપર અનેકદેહથી જન્મનો સંબંધ,જે ભગવાનની કૃપાએ દેહ મળી જાય
જગતમાં જન્મમરણથી જીવને આગમનમળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય
જીવને સમયે અવનીપર દેહથી જન્મ મળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથીજ બચાવી જાય
શંકર ભગવાનને શ્રધ્ધાથી વંદન કરીને પુંજા કરતા,માનવદેહપર પવિત્રકૃપા થઈ જાય
.......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય.
જગતપર પવિત્રકૃપા કરી ભગવાને ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીથી જન્મ લઈ જાય
શ્રધ્ધારાખીને હિન્દુ ધર્મમાં માનવદેહથી પુંજા કરતા,જીવનમાં પવિત્રકૃપાજ મળી જાય
શ્રીશંકરભગવાન સાથે પાર્વતીમાતાની કૃપાથી,ભાગ્યવિધાતા શ્રીગણેશની ક્ર્પા થાય
માનવદેહને જીવનમા પવિત્રવિઘ્ન હર્તા અને ભાગ્યવિધાતાથી શ્રીગણેશથી ઓળખાય
 ......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય.
######################################################################

 

August 7th 2022

નિખાલસ શ્રધ્ધા

 ***Gujarati conceptual article | હસ્તરેખા અનુસાર તમારા હાથમાં રહેલ બુધનો પર્વત  કેવો પ્રભાવ પાડે વિસ્તારથી « Jagdish Manilal Rajpara | પ્રતિલિપિ*** 
.            નિખાલસ શ્રધ્ધા

\તાઃ૭/૮/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં,જે મળેલ માનવદેહને સમયે સમજાય
ધરતીપર અનેકદેહનોસંબંધ જીવને,પ્રભુકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવીજાય 
....જીવપર પ્રભુની કૃપા થતા માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય.
પરમાત્માનો પવિત્ર પ્રેમ મળે જીવનમાં,જ્યાં મળેલ દેહને શ્રધ્ધાથી ભક્તિ કરાય
અદભુત કૃપા ભગવાનની શ્રધ્ધાળુ ભક્તોપર,એ જીવનાદેહને પવિત્રરાહે લઈ જાય
માનવદેહને જીવનમાં નિખાલસ ભાવનાથી,શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા કરાય 
જીવને નિખાલસ દેહ મળે સમયે,જેને જીવનમાં ના કોઇજ પવિત્રકર્મ મળી જાય
....જીવપર પ્રભુની કૃપા થતા માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય.
ધરતીપર મળેલ માનવદેહને સમયસાથે ચાલવા,જીવનમાં નાઅપેક્ષઆશાઅડીજાય
નિખાલસ ભાવનાથી જીવનમાં ભગવાનની ભક્તિ કરતા,પાવનરાહે જીવ્ન જીવાય
જીવને અવનીપર જનમ્મરણનો સંબંધ,જે સમયને સમજતાજ દેહને મળતો જાય
પરમાત્માએ ભારતદેહને પવિત્ર કરવા,સમયે અનેક દેવઅનેદેવીઓથી જ્ન્મીજાય
....જીવપર પ્રભુની કૃપા થતા માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય.
################################################################     

 

August 6th 2022

પવનપુત્ર મહાવીર

 +++હનુમાન જયંતીઃ જ્યારે કોઇ મોટી સફળતા મળે, ત્યારે થોડાં સમય માટે મૌન ધારણ કરી લેવું જોઇએ | Hanuman Jayanti 2022, Hanuman Jayanti On 16 April, Life Management Tips From Ramayana ...+++
.           .પવનપુત્ર મહાવીર         

તાઃ૬/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિન્દુધર્મમાં ભગવાનરામના પવિત્રભક્ત કહેવાય,એ પવનપુત્ર હનુમાન કહેવાય
પવિત્રરાહે શ્રીરામને મદદ કરતા સીતામાતાને,રાજા રાવણથી એ બચાવી જાય
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
અયોધ્યાના શ્રી રામને જીવનમાં તકલીફ પડી,પત્નિસીતાને રાવણ લંકા લઈજાય
ભક્ત હનુમાનની મદદથી સીતામાતાને શોધીને,શ્રી રામનો પવિત્રપ્રેમ મળી જાય
મહાવીર એ પવિત્રસંતાન અંજનીમાતાના,જે રામલક્ષ્મણને આકાશમાં ઉડાવીજાય
સીતા માતાને બચાવવા રાજા રાવણનુ,એ લંકામાં આગ લગાડીને બચાવી જાય 
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
માબાપના પવિત્રપ્રેમના આશિર્વાદથી,શ્રી રામના એ વ્હાલા ભક્તપણ થઈ જાય
શ્રધ્ધાથી ઓમ હં હનુમંતે નમો નમઃથી વંદન કરતા,પવિત્રભક્તિપ્રેમ મળતો જાય
ભારતદેશમાં અનેકદેહથી ભગવાન જન્મ લઈ જાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે જે જીવને,મળેલ માનવદેહને અંતે મુક્તિ આપીજાય
....જગતમાં એ બજરંગબલી મહાવીર પણ કહેવાય,જે અંજનીપુત્રથીય ઓળખાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
August 6th 2022

પવિત્રરાહ કલમની

 ***વિદ્યાર્થીઓએ જરૂર કરવો જોઈએ આ સરસ્વતી મંત્રનો જાપ, મળે છે સારા અંક***
.           .પવિત્રરાહ કલમની  

 તાઃ૬/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
મળેલ માનવદેહના જીવનમાં પવિત્રકૃપાએ,સરસ્વતીમાતાનો પવિત્રપ્રેમ મળી જાય
કલમની પવિત્રરાહથી પ્રેરણા મળે જીવનમાં,જે મળેલદેહને માતાની કૃપા મેળવાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય.
પવિત્રમાતા સરસ્વતીનીકૃપા મળતીજાય,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદનકરીપુંજા કરાય
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધ મળે,જે અનેકરાહે મળેલદેહને સમયે લઈ જાય
હિન્દુધર્મમાં ભગવાને દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય 
કલમની પવિત્રકૃપાળુ માતાસરસ્વતી છે,જે મળેલ માનવદેહને સમયે પ્રેરણાકરીજાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય
પવિત્રપ્રેમાળ માતા છે ધરતીપર,જેમને ઓમ સં સરસ્વત્યે નમો નમ્ઃથી વંદનકરાય
પ્રેમમળે માતાનો જે કલમની પ્રેરણા કરીજાય,એ વાંચકોને ખુબ આનંદ આપીજાય
ભક્તિની પવિત્રરાહમળે પ્રભુની કૃપાએ,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય
જીવનમાં પવિત્ર પ્રેરણા મળે માતા સરસ્વતીની,જે પવિત્રરાહે કલમ પકડાવી જાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય
###############################################################                 .

 

August 5th 2022

ભક્તિની શક્તિ

 +++આરોગ્ય - શક્તિ અને ભક્તિનો પર્વોત્સવ એટલે નવરાત્રી - ડો. ઉમાકાંત જે. જોષી | dhrmalok magazine navratri festival 21092017 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી ...+++
.             .ભક્તિની શક્તિ

તાઃ૫/૮/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા ભગવાનની જગતમાં હિન્દુધર્મથી,જે ભારતદેશથી દેહને મળી જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પવિત્રભક્તિથી પ્રેરી જાય
.....દુનીયામાં પવિત્ર હિન્દુધર્મ છે જે ભગવાનની કૃપાએ,ભારતને પવિત્રદેશ કરીજાય.
પરમાત્માની પાવનકૃપાથઈ ભારતદેશપર,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈજાય
હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જગતમાં એ પવિત્રધર્મકહેવાય
જીવનુ અવનીપરનુ આગમન એસમયનો સંગાથમળે,જે જન્મમરણથી મેળવાય
માનવદેહ એજીવના ગતજન્મના દેહથી,થયેલકર્મથી માનવદેહ કૃપાએ મળીજાય
.....દુનીયામાં પવિત્ર હિન્દુધર્મ છે જે ભગવાનની કૃપાએ,ભારતને પવિત્રદેશ કરીજાય.
અવનીપરના જીવના માનવદેહના આગમનને,પ્રભુકૃપાએ દેહને કર્મનોસંબંધથાય
પવિત્રકર્મનીરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય
હિન્દુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં પ્રભુ ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રભારતદેશ થયો.જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિ મળીજાય 
.....દુનીયામાં પવિત્ર હિન્દુધર્મ છે જે ભગવાનની કૃપાએ,ભારતને પવિત્રદેશ કરીજાય.
***************************************************************
August 4th 2022

સંત જલારામ

 +++જલારામ બાપા વીરપુર, ભારતના એક હિન્દુ સંત હતા તેમના ગુરુના આશીર્વાદથી, તેમણે સદાવ્રત, શરૂ કર્યું,+++
.              . સંત જલારામ

 તાઃ૪/૮/૨૦૨૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાં હિન્દુધર્મ પવિત્રધર્મ છે,જે જીવને મળેલમાનવદેહને પાવનરાહે લઈજાય
....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય.
પવિત્ર પ્રેરણા માનવદેહને આપવા,ભારતદેશમાં પવિત્ર સંત પ્રેરણા આપી જાય
ગુજરાતના વિરપુર ગામમાં ઠક્કર પરિવારમાં,જલારામના નામથી જન્મલઈજાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા પરમાત્માએ પ્રેરણાકરી,જે ભુખ્યાને ભોજન દઈજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રાખીને ભોજન આપી જાય,એજ પવિતરાહ કહેવાય
....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય.
પવિત્રસંતથયા ઠક્કરકુળમાં જે માનવદેહથી,દુકાન ચલાવી જાય એકર્મ કહેવાય
સમય આવતા પરમાત્માએ પ્રેરણા કરી,એ પવિત્રકર્મથીજ ભોજન આપી જાય
પત્નિ વિરબાઈનો સાથ મળ્યો જીવનમાં,જે સમયે પરમાત્માને મદદ કરી જાય
પવિત્રશ્રધ્ધાથી કર્મ કરતા વિરબાઈમાતાને,પ્રભુ ઝોળીઝંડો આપીને ચાલી જાય
....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય.
#####################################################################

 

« Previous PageNext Page »