August 21st 2022

અદભુત પાવનકૃપા

 akshaya tritiya 2022 date coincidence after 50 years rajyog and 5 importance of akhatrij - અક્ષય તૃતીય પર 50 વર્ષ બાદ બની રહ્યો છે ગ્રહોનો અદભુત સંયોગ, જાણો ઉપાય – News18 Gujarati
.          .અદભુત પાવનકૃપા

તાઃ૨૧/૮/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા પ્રેરણા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય  
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં જીવનુ આગમનદેહથી,જે પ્રભુકૃપાએ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
નિરાધારદેહને નાકર્મનો સંબંધ અવનીપર,ભગવાનનીકૃપાએ માનવદેહ મળીજાય
પરમાત્માની અદભુત પાવનકૃપા,જે જીવને અવનીપર સમયેઆગમન આપીજાય
દેહને કર્મનો સંગાથ મળે જીવને,પ્રભુકૃપાએ દેહથી શ્રધ્ધાથી ઘરમાં પુંજનકરાય
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
જીવના દેહને સમયે પ્રેરણા મળે જીવનમાં,પ્રભુકૃપાએ પાવનરાહે જીવન જીવાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીએ નિરાધારદેહ છે,ના સમય સાથે ચલાય
પ્રભુની પવિત્રકૃપા માનવદેહને મળે,જ્યાં મળેલદેહથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષા કે માગણી અડે,એ પ્રભુની કૃપાજ કહેવાય
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
******************************************************************** 


	
August 21st 2022

શ્રધ્ધા ભક્તિની

મંત્ર - વિકિપીડિયા
.             .શ્રધ્ધા ભક્તિની

તાઃ૨૧/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા એમળેલ માનવદેહપર,જે સમય સમજીને લઈ જાય 
પાવનકૃપાની પવિત્ર પ્રેરણા મળેજીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીનેજ પુંજ્ન કરાય 
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
હિંદુધર્મથી પવિત્રરાહ આપી પરમાત્માએ ભારતદેશથી,જે પવિત્રદેશ કરીજાય
ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય,જેમની પુંજા જગતમાં કરાય
જગતમાં પરમાત્મા અજબકૃપાળુ દેહ થયા,જેમની શ્રધ્ધારાખીને ભક્તિ થાય 
મળે માનવદેહને પાવનરાહ જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
જગતમાં જીવને સમયે માનવદેહ મળે,એ ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા થાય,જે પવિત્રભક્તિથીમળીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત શ્રધ્ધાથી ભક્તિકરતા,માનવદેહને પવિત્રરાહે લઈ જાય
પ્રભુનીકૃપા જીવને નિરાધાર દેહથી બચાવી જાય,સમયે માનવદેહ મળી જાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા,જે મળેલદેહને કર્મથી અનુભવાય.
##################################################################
August 20th 2022

અદભુત પવિત્રકૃપા

******
.            અદભુત પવિત્રકૃપા

તાઃ૨૦/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે થઈ રહેલકર્મથી અનુભવાય
પરમાત્માની પવિત્ર પાવનકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્રરાહ આપીજાય
.....એ અદભુત પવિત્રકૃપા ભગવાનની જીવનમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય.
જીવનુ અનેકદેહથી આગમન અવનીપર,જે દેહ મળતાજ જીવને અનુભવ થાય
માનવદેહમળે જીવને એપવિત્રકૃપા કહેવાય,જેગતજન્મના દેહનાકર્મથી મળીજાય
અદભુતલીલાએ જીવને સમયેદેહમળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીમાનવદેહ મેળવાય
માનવદેહને સમયનો સંગાથ મળે,જે નિરાધાર દેહના આગમનથી બચાવી જાય 
.....એ અદભુત પવિત્રકૃપા ભગવાનની જીવનમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય.
ભગવાનની પાવનકૃપાએ જીવનાદેહને પ્રેરણામળે,એદેહને પ્રભુનીભક્તિઆપીજાય 
પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદ્શથી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય 
જગતમાં પવિત્રભુમી ભારતદેશની કરી,જ્યાં અનેકદેહથી ભગવાન જન્મલઈ જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીને,ઘરમાં ધુપદીપ પ્રગટાવીનેજ પુંજા કરાય 
.....એ અદભુત પવિત્રકૃપા ભગવાનની જીવનમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય.
********************************************************************
August 19th 2022

પવિત્ર જન્મદીવસ

***કૃષ્ણ જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણ સામે આ 5 ચીજો રાખીને કરો તેમની પૂજા, તમારી દરેક ઈચ્છા થશે પૂર્ણ - Media 50 Times***
.              પવિત્ર જન્મદિવસ 

તાઃ૧૯/૮/૨૦૨૨    (શ્રી કૃષ્ણ ભગવાનનો)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં શ્રાવણમાસમાં શ્રીકૃષ્ણ ભગવાનનો,પવિત્ર જન્મદીવસ ઉજવાય
જન્માષ્ટમીના પવિત્ર દીવસે ગોકુળ ગામમાં,માતા યશોદાથી જન્મલઈજાય
.....પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તિ આપી જાય.
જીવને જન્મમરણનો સંબંધ જે ગતજન્મના દેહના,થયેલકર્મથી મળતો જાય
માનવદેહપર ભ્ગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવાય
ભારતમાં પવિત્રદેહલીધો કૃષ્ણ ભગવાનથી,જે શ્રધ્ધાથી પવિત્રકૃપા કરીજાય
ભગવાનને ભારતનીભુમીને પવિત્ર કરવા,અનેક પ્રભુનાદેહથી જન્મ લઈજાય
.....પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તિ આપી જાય.
પવિત્ર સંતાન થયા માતા યશોદાના,જે મળેલદેહની માનવતા પ્રસરાવીજાય
જીવનમાં પત્નિ રુક્ષ્મણી થયા,સંગે રાધા સહિત અનેકનો સાથ મળી જાય
પવિત્ર શ્રી કૃષ્ણ ભગવાનને શ્ર્ધ્ધાથી,શ્રી કૄષ્ણ શરણં મમઃથીજ પુંજા કરાય
એ ભગવાનના દેહનો આજે શ્રધ્ધાથી,દુનીયામાં પવિત્ર જન્મદીવસ ઉજવાય
.....પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તિ આપી જાય.
################################################################
August 18th 2022

જય શ્રી કૃષ્ણ

 76) કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા | વિનોદ વિહાર
.                 .જય શ્રી કૃષ્ણ    

તાઃ૧૮/૮/૨૦૨૨       (જન્મ દીવસ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રદેહ લીધો પરમાત્માએ,જે ગોકુળ ગામમાં સમયે જન્મ લઈ જાય
માતાયશોદાના લાડલાદીકરા જન્મ્યા,એ જગતમાં શ્રીકૃષ્ણથી ઓળખાય 
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી સમયે જન્મી જાય
મળેપ્રેમ પરમાત્માના અનેકદેહનો,જ્યાં લીધેલદેહના જન્મદીવસ ઉજવાય
આજનો પવિત્ર જન્મદીવસ વ્હાલા શ્રી કૃષ્ણનો,જે જન્માષ્ટમીથી પુંજાય
શ્રીમતી રુક્ષમણીબેન એકૃષ્ણના જીવનસંગીની,જેમને સમયેવંદના કરાય
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
મળેલ માનવદેહને પવિત્રરાહ મળી,જે અનેક સ્ત્રીઓને પ્રેમ આપી જાય
મળ્યો નિખાલસપ્રેમ રાધાનો શ્રીકૃષ્ણને,જેમની કૃષ્ણસંગે પુંજા પણ થાય
હિંદુધર્મમાં પરમાત્માનો કૃપા મળે,જેમને ધુપદીપ કરી ઘરમાં પુંજા કરાય
પાવનરાહે જીવન જીવવા શ્રધ્ધાથી,પરમાત્માના અનેકદેહને વંદનથીપુંજાય
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
અવનીપર માનવદેહ મળે એ ભગવાનનીકૃપા કહેવાય,જે સુખ આપીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
પવિત્ર દીવસે ધુપદીપ પ્રગટાવીને,શ્રી કૃષ્ણનો પવિત્ર જન્મદીવસ ઉજવાય
પવિત્રકૃપા મળી શ્રધ્ધાળુ ભક્તોને,જે સમયે શ્રીકૃષ્ણભગવાનને વંદનકરાય
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
     શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદીવસને શ્રધ્ધાળુ હરિભક્તોથી જન્માષ્ટમીના
પવિત્રદીવસે શ્રી કૃષ્ણ શરણં મમઃથી પુંજન કરી હેપ્પી બર્થડેથી વંદન કરાય
લી.વડતાલધામ હ્યુસ્ટનના મંદીરના હરિભક્તો સહિત પ્રદીપના જય શ્રી કૃષ્ણ. 
#############################################################
August 17th 2022

પ્રભુની પાવનકૃપા

***start your new year with these powerful ganesha mantra*** 
               પ્રભુની પાવનકૃપા

તાઃ ૧૭/૮/૨૦૨૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ    

માનવદેહ મળે જીવને અવનીપર,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ છે,એ દેહને સમય સાથે લઈ જાય
.....કુદરતની આ અદભુતકૃપા છે અવનીપર,ના સમયથી કોઇથીય છટકાય.
પ્રભુની પવિત્રકૃપા છે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાં ભારત પવિત્રદેશ છે,જ્યં પવિત્રકૃપાએ જીવને દેહમળી જાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ,જગતમાં પવિત્રદેશ થઈજાય
પ્રભુકૃપાએ માનવદેહને,અવનીપરથી,આગમનવિદાયથી મુક્તિમેળવાય
.....કુદરતની આ અદભુતકૃપા છે અવનીપર,ના સમયથી કોઇથીય છટકાય.
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધો,જે ભારતદેશને પવિત્ર કરીજાય
ભારતમાં દેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને પાવનકૃપામળીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પુંજા જીવનમાં કરાય
મળેપાવનકૃપા પ્રભુનીમળેલદેહને,જે શ્રધ્ધાભક્તિની પવિત્ર્રરાહ આપી જાય
.....કુદરતની આ અદભુતકૃપા છે અવનીપર,ના સમયથી કોઇથીય છટકાય
###############################################################
August 15th 2022

બમ બમ ભોલે મહાદેવ

***SHIV Anant Shakti - Sada Shiv Har Har Bholenath Bhajman Bam Bam Bholenath Sada Shiv Har Har Bholenath Bhajman Bam Bam Bholenath Bhajman Har Har Bholenath Bhajman Bam Bam Bholenath Sada Shiv***
.           .બમ બમ ભોલે મહાદેવ

તાઃ૧૫/૮/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પવિત્ર કૃપાળુ શંકરભગવાન છે,જે પવિત્રગંગાનદીને જટાથી વહાવી જાય
માતા પાર્વતીના એ પતિદેવ થયા,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના એ પિતા કહેવાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
પરમકૃપાળુ ભગવાન છે હિંદુધર્મમાં,જેમની સોમવારે ઓમ નમઃ શિવાયથી પુંજા કરાય
ભારતદેશમાં હિમાલયપર પવિત્ર ગંગાનદીને વહાવી,મળેલમાનવદેહને અમૃત આપીજાય
ભગવાનના દેહને પવિત્રરાહ આપવા હિમાલયદેવની,પવિત્ર પુત્રી પાર્વતીને પરણી જાય
પવિત્રક્ર્પાથી જીવનમાં સંતાન થયા,જે ભાગ્યવિધતા અને વિઘ્નહર્તા શ્રીગણેશ કહેવાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં ભગવાન હિંદુધર્મમાં અનેકદેહથી જન્મલઈ જાય 
પવિત્ર સંતાન શ્રી ગણેશ સંગે શ્રી કાર્તિક થાય,અને દીકરી અશોક સુંદરી જન્મી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહ્સ્થીજન્મલઈજાય
જીવને મળેલ માનવદેહને પ્રરણાથી ક્ર્પા મળે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપીજાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
#########################################################################

	
August 15th 2022

આઝાદ દીવસ

 ભારતની આન-બાન-શાન એવા વર્તમાન 'ત્રિરંગા'ની વર્ષ ૧૯૦૭ થી ૧૯૪૭ એટલે કે આઝાદી સુધીની સફરની એક સચિત્ર ઝલક – City Watch News
.               આઝાદ દીવસ

 તાઃ૧૫/૮/૨૦૨૨   (૧૫મી ઓગસ્ટ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ.   

જગતમાં પવિત્ર ભારતદેશ છે,જેને ભારતવાસીઓની શક્તિથી આઝાદી મળી જાય
પવિત્ર શક્તિશાળી ભારતીઓ છે,જેમની તાકાતથી અંગ્રેજીઓથીઆઝાદી મેળવાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે હિંદુધર્મથી દેહને પવિત્રરાહેલઈજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જે જગતમાં ભારતદેશથી માનવદેહને સમય સમજાય
ભારતદેશ પવિત્રદેશછે જગતમાં,જેને આઝાદીના દીવસે જનગણમનથી સન્માનકરાય
ગુજરાતીઓની અનેક પવિત્રરાહે,દુનીયામાં માનવદેહંથી પવિત્રરાહે મદદ કરતા જાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,નાકોઇ અપેક્ષાથી જીવન જીવાય
જીવને અનેકદેહથી જન્મમરણનો સાથ મળે,ભારતદેશ માનવદેહને પવિત્રરાહે લઈજાય
ભારતદેશની આઝાદી જગતમાં પવિત્રશાનછે,જે ભારતવાસીઓનુ કર્મથી સન્માન થાય
ધ્વજવંદન કરી આઝાદીનાદીવસે સન્માન કરાય,જે ભારતદેશની જગતમાં શાનકહેવાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મી જાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશપર,એ દેશમાં માનવદેહથી જન્મમળે એ કૃપાકહેવાય
આઝાદીના પવિત્રદીવસને ભારતવાસીઓથી,વંદેમાતરમ કહીને સલામકરી વંદન કરાય
અનેક પવિત્રકર્મની રાહ પકડીને ચાલતા ભારતીઓનુ,જગતમાંય પ્રેમથી સન્માન કરાય 
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
August 14th 2022

પવિત્ર અંજનીપુત્ર

 ***Gujarati Religious Quotes by Jagdish Manilal Rajpara | 111389067 | Free Quotes***
.             પવિત્ર અંજનીપુત્ર.

તાઃ૧૩/૮/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ     

ભારતદેશમાં ભગવાને હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે પ્રભુની કૃપાજ કહવાય 
દેશને પવિત્ર કરવા ભગવાન ભારતદેશમાં,અનેક પવિત્ર દેહથી જન્મી જાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
પવિત્રદેહ લીધો ભગવાને માતા અંજનીનીથી,જે પિતા પવનદેવની કૃપા થાય
પવિત્રપુત્ર થયા હિંદુધર્મમાં જે શ્રી હનુમાન કહેવાય,એ શ્રીરામના ભક્ત થયા
મળેલમાનવદેહથી પવિત્રકર્મનો સંગાથમળ્યો,જે શ્રીરામને શ્રધ્ધાથીમદદકરીજાય
પવિત્ર શક્તિશાળી હનુમાનથયા,શ્રીરામના ભાઈ લક્ષ્મણને સંગીવનીઆપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
પવનપુત્રની હનુમાનજી પવિત્ર તાકાતથી,શ્રીરામ લક્ષ્મણને ઉંચકી લંકા લઈજાય
પવિત્ર સીતામાતાને શોધવા લંકા આવી જાય,જે મહાવીરને તાકાતથી મેળવાય 
બજરંગબલીની તાકાતથી સીતામાતાને બચાવવા,લંકામાં રાવણનુ દહનકરીજાય
હિંદુધર્મમાં પ્ર્ભુની પવિત્રકૃપાથી ભારતમાં દેહ લઈ,શ્રીરામના ભક્તએ થઈ જાય
.....હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય.
#####################################################################
August 11th 2022

શ્રધ્ધાની પાવનક્ર્પા

 આપણા સમાજમાં દિપક પ્રગટાવવાની પરંપરા છે, પણ શું ખરેખર તમે જાણો છો કે દિવો કેમ પ્રગટાવાય છે ? - Laherilala
                શ્રધ્ધાની પાવનક્ર્પા 

 તાઃ ૧૧/૮/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર માનવદેહપર્,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
ભગવાનના પવિત્ર આશિર્વાદથી પાવનકૃપાએ,મળેલદેહના જીવનમાં સુખમળી જાય 
...મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
ભગ વાનની કૃપાએ ભારતદેશમાં,હિન્દુધર્મને પવિત્ર કરવા દેવદેવીઓથી જન્મીજાય
માનવદેહને સમયનો સંગાથ મળે,જ્યાં જીવનમાં પરમાત્માની પાવનકૃપા મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મેળવવા માટે,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય 
અવનીપર જીવને દેહના આગમનથી,સમયે જન્મમરણનો સંગાથનો અનુભવ થાય 
...મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
જીવને જન્મ મળતા અવનીપર દેહ મળે,જે ગતજન્મના દેહથી થયેલકર્મથીજ મળે
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર્,સમયે નિરાધારદેહ અનેમાનવદેહ મળીજાય
માનવદેહથી જીવને જન્મમળતા,જીવનમાં સમય સમજીને કર્મ કરીને જીવનજીવાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહની પુંજાકરતા,કૃપાએ દેહને જન્મમરણથી બચાવીજાય
...મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »