September 5th 2022

કૃપા સમયનો

ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની કૃપા. |
.            કૃપા સમયની

તાઃ૫/૯/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર મળે માનવદેહ જીવને,એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા કહેવાય
જન્મમરણનો સંબંધ જીવને ધરતીપર,નાકોઇજ જીવથી જગતથી દુર રહેવાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
અદભુતલીલા છે ભગવાનની અવનીપર,એજીવનાદેહને આવનજાવનથીસમજાય
અવનીપર અનેકદેહથી જીવને દેહમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધાર દેહછે,માનવદેહ એપ્રભુની કૃપા કહેવાય
જીવને મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે ભગવાનની કૃપાએ સમજાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
માનવદેહને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ દેહથી દુર રહીને જીવાય
જીવને જન્મમળતા માબાપનોપ્રેમ મળે,જે દેહને સમયની સાથેલઈ જીવાડીજાય
મળેલદેહને ભગવાનનીકૃપા સમયસાથે લઈ જાય,જે ઉંમર પ્રમાણે જીવાડી જાય
સમયને પારખી જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપાએ ભક્તિ મળીજાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment