September 8th 2022

પવિત્રસાંકળ સમયની

+++Janmashtami 2022 : શ્રી કૃષ્ણની આ પાંચ વાતો, જે તમને બનાવી શકે છે સફળ જીવન | Janmashtami 2022 : These five things of Shri Krishna, which can make you a successful life - Gujarati Oneindia+++
.            પવિત્રસાંકળ સમયની

તાઃ૮/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,મળેલ માનવદેહને સમયે મળતી જાય
કુદરતની આપવિત્રકેડી ભારતદેશથી પ્રસરી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જીવને અવનીપર સમયે માનવદેહમળે,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
અવનીપર અનેકદેહથી સંબંધ જીવને,જે સમયનીસાથે ચાલતા જીવનેમળે
અનેક નિરાધારદેહ જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,જીવને મળતો જાય
માનવદેહ એપરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધદેહથી,માનવદેહ એપવિત્ર્રરાહે લઈ જાય
પ્રેરણામળે પરમાત્માની મળેલદેહને,એ પ્રભુએ લીધેલદેહથી પ્રેરણાઆપીજાય
માનવદેહને સમયની સાથે પ્રભુકૃપા લઇ જાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સમયને નાપકડાય કોઇ દેહથી અવનીપર,પ્રભુકૃપા પવિત્ર સાંકળ આપીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment