September 26th 2022

પાવનરાહે પ્રેમ મળે


.             પાવનરાહે પ્રેમ મળે

તાઃ૨૬/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાભાવનાથી હિંદુધર્મમાં ભગવાનની,પવિત્રકૃપાએ માનવદેહને સુખ મળી જાય
જીવને અવનીપર સમયેજ માનવદેહ મળે,જે અનેક નિરાધારદેહથી બચાવી જાય 
.... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
અજબકૃપા મળે માનવદેહને જે ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં પ્રભુ જન્મી જાય
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરવા,ભગવાન દેવદેવીઓથી પવિત્રજન્મ લઈજાય
અનેક પવિત્રદેહલીધા માતાએ જે માનવદેહને,શ્રધ્ધાભક્તિથી પાવનરાહ મળી જાય
પવિત્રમાતા દુર્ગાએ હિંદુધર્મમાં નવસ્વરૂપલીધા,જે નવરાત્રીમાં ગરબા રમાડી જાય 
.... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય
પરમકૃપાળુ પરમાત્મા છે ભારતદેશથી,જે જીવના માનવદેહને જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનને વંદનકરી પાર્થનાકરતા,મળેલદેહને જીવનમાંપાવનરાહમળીજાય
પાવનકૃપા મળે માનવદેહને જ્યાં ઘરમાં ધુપદીપકરીને,ભગવાનએ વંદનકરીનેપુંજા થાય
અનેક પવિત્ર માતાએ દેહ લીધા ભારતમાં,જેમની સમયની સાથે જીવનમાં પુંજા કરાય
..... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
જીવને અવનીપર અનેકદેહથી જન્મ મળે,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મેળવાય
અવનીપર જન્મમરણથી દેહનુ આગમન મળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહ એ પાવનકૃપાએ જીવને મળે,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથીજમળીજાય
પ્રભુની કૃપાએ દેહને ના મોહમાયા અડે જીવનમાં,ના આશા કે અપેક્ષાથીય જીવાય
..... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
***********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment