January 5th 2023

કૃપા ભગવાનની પવિત્ર

ભક્તિ વ્યવહાર કેવી રીતે કરવો? - Satya Veda Pusthakan – in Gujarati
.          કૃપા ભગવાનની પવિત્ર

તાઃ૫/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપરનુ આગમન જીવનુ સમયે દેહથી મળે,જ્યાં ભગવાનની પાવનકૃપા થાય
જગતપર જીવને સમયે આગમનવિદાય મળીજાય,જે જીવને કર્મનીરાહ આપીજાય
....પ્રભુ કૃપાએ જીવને માનવદેહ મળે અવનીપર,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
કુદરતની આકેડી અવનીપર જે જીવને સમયે સમજાય,નાકોઇ જીવથી દુર રહેવાય 
લાગણીમોહનો સંબંધ સમયનો માનવદેહને,ભગવાનની કૃપાએ જીવને મળતો જાય
જગતમાં સમયને નાપકડાય કોઇજીવથી કે દેહથી,જ્યાં પરમાત્માની પાવનકૃપાથાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી ના આગમન મેળવાય
....પ્રભુ કૃપાએ જીવને માનવદેહ મળે અવનીપર,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર ભગવાન અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય,જે હુંદુધર્મથી મેળવાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મજ કહેવાય,જે દેહના જીવને સમયે પવિત્રરાહે જીવાડી જાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
....પ્રભુ કૃપાએ જીવને માનવદેહ મળે અવનીપર,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment