January 10th 2023

શ્રધ્ધાથી કૃપામળે

માતા અન્નપુર્ણા લેઉવા પાટીદારોના કુળદેવી"- ક્લિક કરી જાણો ઈતિહાસ - Religion
.            શ્રધ્ધાથી કૃપામળે

તા"૧૦/૧/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
   
જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,જીવને સમયે જન્મથી માનવદેહ મળી જાય
નાકોઇઆશા અપેક્ષા જીવનની રહે અવનીપર,જે જન્મમરણથી જીવનેસ્પર્શી જાય
...એ અદભુતલીલા અવનીપર પરમાત્માની.જે સમયે જીવને આગમનવિદાય આપી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં ભગવાન,ભારત દેશમાં અનેક દેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી ભગવાનને પ્રાર્થનાકરાય,એ જીવને પવિત્રકૃપા આપીજાય
સમયની સાથે ચાલવા માનવદેહને સમજણ પડીજાય,જે જીવનમાં સુખઆપી જાય
...એ અદભુતલીલા અવનીપર પરમાત્માની.જે સમયે જીવને આગમનવિદાય આપી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેસમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી અચાવીજાય 
નિરાધારદેહને જીવનમાં નાકોઇ સમજણ પડે,કે ના જન્મમરણથીય કદી દુર રહેવાય 
પરમાત્માની પાવનકૃપા મળે જીવનાદેહને,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવીજાય
પ્રભુની નિખાલસતાથી ભક્તિકરતા જીવને,અવનીપર જન્મમરણથી મુક્તિ મળી જાય
...એ અદભુતલીલા અવનીપર પરમાત્માની.જે સમયે જીવને આગમનવિદાય આપી જાય.
***********************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment