February 3rd 2023

પવિત્ર પ્રભુકૃપા

***Shreemota Santvani_20&&&
             પવિત્ર પ્રભુકૃપા

તાઃ૩/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
       
મળેલ માનવદેહને જીવનંમાં પ્રભુકૃપાએ.નાકોઇ આશા કે અપેક્ષા કદી અડી જાય
પવિત્રકર્મની રાહ મળે જીવને મળેલદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરી પુંજા કરાવી જાય
....માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
અવનીપર જીવને સમયે જન્મમરણ,આગમન વિદાયથી કર્મના સંબંધથી મળી જાય 
જગતમાં પરમાત્માની પાવંનકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
ભારતદેશને પવિત્રદેશ કરવા,પરમાત્મા અનેક દેવઅનેદેવીઓનાદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મએ જગતમાં પવિત્રધર્મછે,જે જીવના મળેલમાનવદેહને પવિત્રરાહેજીવાડી જાય
...માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
જગતમાં માનવદેહને પ્રભુની ભક્તિથી,પાવનરાહ મળે જે નિરાધારદેહથી બચાવીજાય
કોઇ જીવથી જગતપર ના જન્મમરણથી દુર રહેવાય,એ મળેલદેહના કર્મથી મેળવાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં ધરમાં પ્રભુની ભક્તિપુંજા કરાય
સમયે દેહના જીવને અવનીપરના જન્મમરણથી,બચાવી જાય જે મુક્તિમાર્ગ કહેવાય
...માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
========================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment