February 5th 2023

શ્રધ્ધાથી કૃપા મળે

આજે ભગવાન વિષ્ણુની પૂજા અને દાન કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે | Margashirsha Purnima, The Last Day Of The Month Of Aghan, Today, Holy Bath And Charity Will Get
.            શ્રધ્ધાથી કૃપા મળે  

તાઃ૫/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ     
  
અદભુતકૃપા ભગવાનની માનવદેહપર,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મમાં માતાની પુંજા કરાય
ભારતદેશમાં ભગવાન દેવઅને દેવીઓથી જન્મલઈ,માનવદેહપર પવિત્રકૃપા કરીજાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણામળે માનવદેહને,જે ભજનઅનેભક્યિની પ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસમજીને જીવન જીવતા,પરમાત્માની પાવનકૃપા મળીજાય
શ્રધ્ધારાખીને ઘરના મંદીરમાં દેવદેવીઓને,ધુપદીપ પ્રગટાવી આરતીકરી વંદન કરાય
મળે પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડીજાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
પવિત્રદેવીઓથી દેહલીધા ભારતમાં,જેમની પવિત્રમાતાની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે મળેલ માનવદેહને સમયેજન્મમરણથી મુક્તિઆપીજાય
ભગવાનનો પવિત્રપ્રેમ મળેદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જીવન જીવાડી જાય
ભગવાનની પાવનકૃપાએ માનવદેહને જીવનમાં,નાકોઇઆશાઅપેક્ષા કદી અડી જાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
##########################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment