February 9th 2023

પ્રત્યક્ષ દર્શન.થાય

 
.ક્યારે મનાવાશે કુંભ સંક્રાંતિઃ સુર્યદેવની કૃપા મેળવવા માટે કરો આ કામ
           પ્રત્યક્ષ દર્શનથાય                           

તાઃ૯/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમય સાથે લઈ જાય
પવિત્રકૃપા સુર્યદેવની માનવદેહપરથાય,જે પ્રત્યક્ષ દર્શનથી સવારસાંજ આપીજાય
....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપાજ કહેવાય,એ જન્મમરણથી મળતોજાય
ભગવાને અનેક દેવદેવીઓથી ભારર્તદેશમાં જન્મલીધા,જે દેહને ભક્તિ આપી જાય
શ્રધ્ધાથી મળેલમાનવદેહથી ઘરમાં ભક્તિ કરતા,પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
જીવના મળેલદેહને સુર્યદેવની પવિત્રકૃપાએ,સવારસાંજ મળે જેદેહને કર્મકરાવીજાય
....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળી જાય,પવિત્રદેહ એ માનવદેહજ કહેવાય
જીવને જન્મમરણનો સંબંધસમયે,જે અવનીપર માનવદેહ સંગે નિરાધારદેહથી મળે
માનવદેહપર પ્રત્યક્ષકૃપા પવિત્ર સુર્યદેવની,માનવદેહથી સવારે અર્ચનાકરી પુંજાકરાય
પાવનકૃપા પરમાત્માની માનવદેહપર,જે સમયેજીવને જન્મમરણથી મુક્તિ આપીજાય
 ....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
#########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment