February 12th 2023

આંગળી પકડી

 ***કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં છે પ્રભુ શ્રી રામ… – echhapu***
.            આંગળી પકડી 

તાઃ૧૧/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન જીવનૅ સમયસાથે લઈજાય,નાકોઇ જીવથી ક્દી દુર રહેવાય
પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં જીવપર,જે જીવને આગમન વિદાય આપીજાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,જે માનવદેહ અને નિરાધારદેહ મળે
પવિત્રકર્મની રાહમળે માનવદેહને સમયેસમજાય,નિરધારદેહને નાઅપેક્ષા અડીજાય
જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકર્મની સમજણ મળીજાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરતા,પવિત્રકૃપાએ પ્રભુ આંગળી ચીંધીને પ્રેરી જાય
જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા અડી જાય,એ પવિત્રરાહે જીવન જીવાડી જાય
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાજ મૅળવાય,જ્યાં ઘરમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પાવનરાહે જીવન જીવતા પ્રભુકૃપાએ,મળેલદેહને પવિત્રપરિવારથી સુખ મળી જાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
#########################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment