February 13th 2023

પ્રભુની ભજનભક્તિ

 આ 6 કામ કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, દરેક પરેશાની થઇ જશે દુર | Happiness will come in life by doing these 6 works, every trouble will be removed
.             પ્રભુની ભજનભક્તિ 

તાઃ૧૩/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર જીવને આગમનવિદાય એ કર્મનોસંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
પવિત્રરાહ મળે જીવનમાં સમયે,જ્યાં પરમાત્માની પાવનકૃપા દેહને મળી જાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
મળેલદેહથી સમયથી નાકદી દુર રહેવાય,કે નાકદી જન્મમરણથી બચીને જીવાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભજનભક્તિ જીવનમાંકરાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જ્યાં ઘરમાં ભગવાનની સમયેપુંજા કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
ઘરમાં ધુપદીપ પ્રગટાવી તાલીપાડીને આરતીકરાય,ત્યાં પ્રભુનીપાવનકૃપામળીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ,અને ભજનથી પુંજાકરતા કૃપામેળવાય
જીવનમાં નાકોઇ દેહથી સમયને કદીપકડાય,પણ સમયસાથેચાલતા સુખમળીજાય
પરમાત્માની કૃપાથી સુર્યદેવના પ્રભાતે દર્શનથાય,જે દેહને સવારસાંજ આપીજાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment