February 17th 2023

સમયનો કેડી

 Janmashtami 2022: શું હતું ભગવાન શ્રીકૃષ્ણનું આખુ નામ? કોણ હતું કૃષ્ણને સૌથી પ્રિય? જાણો કૃષ્ણ સાથે જોડાયેલી અજાણી વાતો
.             સમયની કેડી 

તાઃ૧૭/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ      
         
જગતમાં મળેલદેહને પરમાત્માની કૃપા કહેવાય,જે સમયે સમજણ આપી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ ગતજન્મના દેહના કર્મથી મળી જાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર એ પ્રભુનીકૃપા,જે ગતજન્મના કર્મથી મળીજાય
પાવનરાહે જીવનજીવવા પ્રભુકૃપાએ મળેલદેહને,સમયની પવિત્રકેડીથી પ્રેરી જાય
અદભુતલીલા ભગવાનની ભારતદેશથી,જ્યાંપરમાત્મા અનેકપવિત્રદેહથીજન્મીજાય
મળેલમાનવદેહને પ્રેરણા મળે એ સમયને સમજાય,ના નિરાધારદેહને પ્રેરણાથાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
અવનીપર મળેલ માનવદેહથી નાકદી,જીવનમાં સમયને પકડાય કે નાદુર રહેવાય
આપવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી જીવન જીવાડી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુનીકૃપાએ કર્મનીપ્રેરણા મળીજાય
જગતમાં જીવનેમળેલદેહને પ્રભુની કૃપા મળે,એ જીવનમાં અપેક્ષાને દુર રાખીજાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment