February 23rd 2023

પ્રભુની પવિત્ર પ્રેરણા

દિવાળી અને પ્રભુ ઈસુ - Satya Veda Pusthakan – in Gujarati
.            પ્રભુની પવિત્ર પ્રેરણા

તાઃ૨૩/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ કૃપા મળી જાય
પવિત્ર ભારતદેશથી જીવનેમળેલદેહને પ્રેરણામળે,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.
જીવને સમયે માનવદેહથી જન્મ મળે,પ્રભુકૃપાએ મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાય
ભગવાનની કૃપાએ સમયનીસાથે ચાલવાની પ્રેરણામળે,જે મળેલદેહને સ્પ્ર્શી જાય
હિંદુધર્મમાં સંત જલારામની પ્રેરણા મળી,એ ભુખ્યાને ભોજન આપવાની ક્ર્પાકરો
પરમાત્માની અનેકપવિત્રદેહથી પ્રેરણામલે,સંતસાંઈઆબા શ્રધ્ધાસઉરીથી પ્રેરી જાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.
પવિત્રહિંદુધર્મમાં માનવદેહને પવિત્ર પ્રેરણા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય,એ પરમાત્માનીકૃપા દેહને સુખઆપીજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય,માનવદેહ કૃપાએ મળે
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધમળતોજાય,શ્રધ્ધાથી ભક્તિએ મુક્તિમળીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમા,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.ં
#########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment