March 9th 2023

પ્રેમ પકડીને ચાલજો

 ૐ અમર પ્યાલો સત્સંગ ધારા ૐ | મેતો પ્રેમે પ્રીત કરી પ્રીતમ સાથે રે
.            .પ્રેમ પકડીને ચાલજો 

તાઃ૯/૩/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપરના,જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા કરી જાય
અદભુતલીલા માનવદેહના જીવપર પ્રભુનીથાય,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
....મળેલદેહને કર્મનોસંબંધસમયે જેઉંમરથી અનુભવાય,પ્રેમપકડીને ચાલતાસુખ મળીજાય.
જીવને અવનીપરના મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
કુદરતની આ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવના દેહને કર્મ આપી જાય
અનેકદેહનો સંબંધ જીવને સમયે મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે દેહનેસમયે સુખઆપી જાય 
....મળેલદેહને કર્મનોસંબંધસમયે જેઉંમરથી અનુભવાય,પ્રેમપકડીને ચાલતાસુખ મળીજાય.
જીવનમાં પવિત્રપ્રેમમળે માબાપનો સંતાનને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય 
અવનીપરનુ આગમન એ ગતજન્મના કર્મથી મળે,ના કોઇથી કદી દુરરહી જીવાય
મળેમાનવદેહ એપરમાત્માની પાવનકૃપા કહેવાય,જેદેહને જીવનમાં ભક્તિઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી પુંજાકરતા,પ્રભુની પાવનકૃપાએ સુખ મળીજાય
....મળેલદેહને કર્મનોસંબંધસમયે જેઉંમરથી અનુભવાય,પ્રેમપકડીને ચાલતાસુખ  મળીજાય.
#####################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment