March 20th 2023

મળેલ માનવદેહ

####Hariom Gunjan_July-August 2020.cdr####
.            મળેલ માનવદેહ

તાઃ૨૦/૩/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપાજ મળતી જાય
જન્મમરણના સંબંધથી જીવનેબચાવતા,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળી જાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર પ્રસરે,જે માનવદેહનેજ સુખ આપીજાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધા,એ ભારતદેશને પવિત્રકરી જાય
અવનીપરનો સંબંધછે જીવને દેહથી,જે પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે
એ જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી બચાવીજાય,જે નિરાધાર કહેવાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મનાકર્મથી મેળવાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
માનવદેહથી સમયને સમજીને ચાલતા,જીવનમાં અનેકરાહે પ્રેરણા મળતીજાય 
જીવનમાં નાલાગણી નામોહમાયા કે અપેક્ષા રખાય,પ્રભુકૃપાએ જીવનજીવાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
#################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment