સમયની પવિત્રકૃપા
****** . સમયની પવિત્રકૃપા તાઃ૨૧/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં મળેલદેહને નાકદી સમયને પકડાય જીવનમાં,કે નાકોઇથી દુર રહેવાય આપરમાત્માની પવિત્રકેડી અવનીપર કહેવાય,નાકદી જગતમાં સમય છોડીજાય ....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય. જગતમાં જીવને જન્મમરણનો સંગાથ મળે,એ ભગવાનની કૃપાએજ મળતો જાય પ્રભુનીકૃપાએ માનવદેહમળે જીવને જન્મથી,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય જીવને ગતજન્મે મળેલ માનવદેહના થયેલકર્મથી,જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે મળેલદેહને પ્રભુકૃપાએ સમયની સાથે ચાલવા,શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવાય ....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય. માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે ભગવાનની કૃપાએ સમયની સાથેલઈ જાય અવનીપર પવિત્ર હિંદુધર્મ છે,જે પવિત્ર ભારતદેશથી મળેલ માનવદેહને મળીજાય પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર થઈ,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મી જાય મળેલ માનવદેહને સમયે ઘરમાં શ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતી કરાય ....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય. =======================================================================