March 24th 2023

અદભુત કૃપામળી .

 &&&&આજે શુક્રવારના પરમ પવિત્ર દિવસે સંતોષી માતાની પરમ કૃપા આ રાશિના જાતકો પર બનશે Trishul News Gujarati&&&&
.              અદભુત કૃપામળી

તાઃ૨૪/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
જીવને અવનીપર માનવદેહથી આગમનમળે,જે સમયે મળેલદેહને કર્મકરાવી જાય 
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,એ જીવનમાં પવિત્રકર્મથી જીવાડી જાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મ મળે,જીવને માનવદેહ મળે એ પ્રભુકૃપાકહેવાય
જીવનમાં માનવદેહને કર્મનો સંબંધમળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવથાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપાકહેવાય,જે નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરસંગે પક્ષીથીમળે,નાકોઇકર્મ જીવનમાંકરાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,હિંદુધર્મથી ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ ભારતદેશથી છે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
માનવદેહથી જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય,જે ધુપદીપ કરી વંદન કરાય
ભગવાનની પવિત્રકૃપામળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં દેવદેવીઓને વંદનકરીઆરતી ઉતારાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment