March 29th 2023
. સમયની પ્રેરણા
તાઃ૨૯/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયસમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પવિત્રપ્રેરણાએ સમયનીસાથે ચલાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષારહે,કે નામોહમાયા જીવનમાં અડીજાય એકૃપાકહેવાય
....જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
અવનીપર જીવનેસમયે જન્મથી આગમન મળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને ગતજન્મના દેહથી થયેલકર્મથી,સમયે જીવને જન્મથી દેહમળી જાય
જન્મ મળતા જીવને ઉંમર અડીજાય,જે સમયની સાંકળથી દેહનેકર્મનીકેડી મળીજાય
જીવને પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાની કૃપાથી જીવન જીવાય
....જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
માબાપના પવિત્રપ્રેમની કૃપાએ જીવને જન્મ મળતા,સંતાનને પવિત્રરાહે જીવાડી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનનીકહેવાય,જે મળેલમાનવદેહને જીવનનીરાહઆપીજાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રરાહ મળે,એ સમયે શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી વંદન કરી આરતી કરાય
...જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
########################################################################
No comments yet.