મળેલ માનવદેહ
****** . મળેલ માનવદેહ તાઃ૯/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને અવનીપર સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય જગતપરસમયે જીવને દેહમળે,જે જીવને જન્મમરણથી આગમનવિદાય મળે ....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં મળૅ,જે સમયને સમજીને ચાલતા જીવાય પાવનકૃપાએ મળેલદેહને ધર્મનીરાહ મળે,હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈજાય,એ પાવનરાહે દેહને પ્રેરી જાય જીવને મળેલદેહને અનેક ધર્મની પ્રેરણા મળે,જે દેહને સમયસાથે જીવાડીજાય ....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય પવિત્રસંત ભારતદેશમાં સાંઇબાબાથી ઓળખાય,જે શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય મળેલ માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીપ્રેરણા મળે જીવન જીવાડીજાય નાલાગણી મોહ કે આશાની અપેક્ષા રખાય,જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય ભગવાને દેવદેવીઓથી પ્રેરણાકરી માનવદેહને,જે ભારતદેશથી સમયેમળતીજાય ....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય અવનીપર મળેલમાનવદેહપર પરમાત્માની પ્રેરણાથાય,એ ઘરમાંપુંજા કરાવીજાય શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી,દીવોકરી ભગવાનની આરતી કરાય જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય સાંઇબાબાએ પ્રેરણા કરી,જે દેહને શ્રધ્ધાસબુરીથી પ્રેરણા મળે નાઅપેક્ષા અડે ....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય. #######################################################################