January 4th 2022

કુદરતની આલીલા

 મોર તો કુદરતની કરામત ! | ચંદ્ર પુકાર
.           .કુદરતની આલીલા   

તાઃ૪/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
અવનીપર અજબકૃપા પરમાત્માની,જે જીવના મળેલદેહને સમયે સમજાય
કુદરતની આ પવિત્રલીલા કહેવાય,એ સમયસાથે જીવના દેહને લઈ જાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
અદભુત લીલાછે ભગવાનની અવનીપર,જે સમયેજ અનુભવ આપી જાય
પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
જીવનમાં દેહને સમય મળે અવનીપર,જે સવારસાંજથી દેહને લઇ જાય
પાવનકૃપા પ્રભુની મળે મળેલ માનવદેહને,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મલઇ,મળેલ માનવદેહને કર્મઆપીજાય
જગતમાં મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,એ પરમાત્માનીકૃપા કહેવાય
આશા અપેક્ષાને દુર રાખવા કૃપા કરી,પ્રભુ જીવને ભક્તિની રાહેલઈજાય
આંગણેઆવી પ્રભુની પવિત્રરાહ મળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
===============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment