January 29th 2022
. બજરંગબલી પવનપુત્ર
તાઃ૨૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત,હિંદુધર્મમાં પવનપુત્ર હનુમાન કહેવાય
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મીજાય,જે માનવદેહને સુખ આપીજાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
અદભુતશક્તિશાલીદેહથી જન્મલીધો,જેમને હિંદુધર્મમાં બજરંગબલી કહેવાય
સમયને સમજી ચાલતા જીવનમાં,શ્રીરામ સંગે સીતામાતાને મદદ કરી જાય
શ્રીરામના ભાઇલક્ષ્મણને બેહોશીથી બચાવવા,સંજીવની પર્વતથી લાવી જાય
પ્રભુનીકૃપાએ શક્તિ મળી શ્રીહનુમાનને,જે પર્વતને ઉંચકીલાવી આપી જાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
અવનીપર પરમકૃપાળુ પવનદેવ કહેવાય,એ જીવને મળેલદેહને પવનદઈજાય
પ્રભુએ લીધેલદેહમાં ભગવાનને પાવનરાહે,મદદ કરવા પવિત્રભક્ત થઈ જાય
હિંદુધર્મમાં પવનપુત્રને મહાવીર હનુમાન કહેવાય,જે રાજારાવણને બાળીજાય
શ્રીરામના પત્નિ સીતાજીને શોધવા,શ્રીરામલક્ષ્મણને ખભાપર લંકાલાવી જાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
****************************************************************
No comments yet.