January 8th 2023

પવિત્રપ્રભુનીકૃપા

 ભગવાન વિષ્ણુને કેમ કહેવામાં આવે છે 'શ્રીહરિ' અને 'નારાયણ', નારાયણને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય... - Gujarat Page
.            પવિત્રપ્રબુનીકૃપા

તાઃ૮/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જીવનમાં માનવદેહને અનેકરાહે પ્રેરી જાય,એ પવિત્રપ્રભુની કૃપા કહેવાય 
જીવનુ અનેકદેહથી અવનીપર આગમન થાય,જે ગતજન્મના કર્મથી મળે
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
જગતપર જીવને કર્મનોસંબંધ એ દેહથીમળે,જે જીવને જન્મમરણથી મળૅ
અવનીઅર પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી,જ્યાં હિંદુધર્મથી મેળવાય
અનેકપવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મલીધા,જેમની પવિત્રપુંજા કરાય
ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી આરતી ઉતારાય
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
માનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
કુદરતની પવિત્રકૃપા મળે હિંદુ ધર્મથી,જે ભારતદેશથી જગતમાં પ્રસરી જાય
જીવનમાં સમયે ભજન અને ભક્તિ કરતાજ,જીવને પાવનરાહ મળતી જાય
જગતમાં ભારતદેશ પવિત્ર ધરતી છે,જે જગતમાં હિંદુધર્મથી પાવનરાહ મળે
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
)))))))))))((((((((((((((((((((((((((((((())))))))))))))((((((((((

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment