January 26th 2023

ભારતદેશની આઝાદી

 ***K.J.Shah High School- Theba: જનરલ નોલેજ***
.              ભારતદેશની આઝાદી 

તા૨૬/૧/૨૦૨૩     ( સ્વાતંત્રદીવસ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળી,જે ભારતદેશને પવિત્રદેશ કરી જાય
ભારતના પવિત્રઆઝાદીના દીવસને,સ્વાતંત્ર દીવસથી દુનીયામાં ઉજવાય
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશને,જ્યાં હિંદુધર્મની જ્યોત પ્રગટીજાય
અનેક પવિત્રદેહથી ભારતદેશમાં પવિત્ર જન્મલીધા,જે દેવ દેવીઓથી પુંજાય 
જગતમાં પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,એ જીવને જન્મમરણથી મુક્તિ મળે
ભારતની પવિત્રઆઝાદીને ૨૬મી જાન્યુવારીએ,ભારતીયોથી ધ્વજનેવંદનકરાય
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
મળેલ માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,એ જીવનાદેહને સમયે સમજાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જેજીવને જન્મમરણ આપીજાય
અવનીપર જીવને ભારતદેશમાંજ જન્મ મળે,એજ પરમાત્માની કૃપાજ કહેવાય
પવિત્ર ભારતદેશના આઝાદીના દીવસને દર વર્ષે,ધ્વજને સલામકરીને ઉજવાય 
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
#####################################################################
૦૦૦૦૦ ભારતદેશના સ્વાતંત્ર દીવસે ભારતમાતાકી જય સંગે વંદે માતરમ કહેવાય ૦૦૦૦૦
=====================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment