January 28th 2023

કૃપા ભગવાનની

 ***ગણેશચતુર્થી પર ઘરે બનાવો ગણપતિના પ્રિય બૂંદીના લાડુ,જાણો બૂંદીના લાડુ બનાવવાની રીત - The Squirrel***
.            કૃપા ભગવાનની

તાઃ૨૮/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ     
     
જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ થયો જીવનમાં,શ્રધ્ધારાખીને ભગવાનનીપુંજા જીવનમાં કરાય
..... ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
જીવનેસમયે કર્મનોસંગાથ મળીજાય,જે જીવને માનવદેહથી ધરતીપર જન્મથી દેહ મળે
અવનીપર જન્મથીદેહમળે સમયે,માનવદેહપ્રભુકૃપા થાય જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં મળે,જે પરમાત્માની કૃપાએ પવિત્રકર્મ કરાવી જાય 
જીવને અવનીપર પ્રભુકૃપાએ માનવદેહમળે,જીવનમાં પવિત્રકર્મથી જીવનેમુક્તિ મળીજાય
..... ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
જગતમાં પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એ નિરાધારદેહ કહેવાય,નાકોઇ કર્મનીકેડી અડીજાય
અવનીપર જીવને સમયે માનવદેહમળે,એ પ્રભુનીકૃપાથાય જે જીવને આગમન આપીજાય 
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા જીવના મળેલદેહપર,જે મળેલદેહને ઘરમાંજ ભક્તિ કરાવી જાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો,એ હિંદુધર્મથી દેહને પ્રેરણા આપીજાય
..... ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
###########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment