February 3rd 2023

શ્રધ્ધાનો વિશ્વાસ

 આંતર શુધ્ધિની સાધનાની જરૂર ચિત્તને એકાગ્ર, શુધ્ધ, સ્થિર કરવું | Prasangpat 11 September 2019
.            શ્રધ્ધાનો વિશ્વાસ   

તાઃ૩/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મથી,જે મળેલમાનવદેહને પાવનરાહે લઈ જાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર કૃપા કહેવાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
અવનીપર અબજો જીવોને દેહ મળે,જે જીવને આગમનવિદાયથી સમજાઈજાય
પ્રભુકૃપાએ માનવદેહ મળે અવનીપર,એ સમયે સમજણથીજ કર્મ કરાવી જાય
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષી,જે અવનીપરસમયેજન્મીજાય
જન્મમરણ એ પવિત્રલીલા પભુનીકહેવાય,જે અવનીપરના દેહને સમયેસમજાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
સમયસમજીને જીવતા મળેલ માનવદેહને,પરમાત્માનીકૃપાએ દેહનેસુખમળીજાય
પ્રભુકૃપાએ જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય,કે કોઇ મોહમાયામળીજાય
હિંદુdધર્મની પવિત્રરાહ મળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીથીજન્મી જાય
એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમયેપવિત્રરાહેદેખાય
...જીવને મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,થયેલકર્મથી આગમન મળી જાય.
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment