ક્રુપા પ્રભુની મળે
. કૃપા પ્રભુનીમળે તાઃ૫/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને મળેલમાનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીપુંજા કરાય મળેલદેહન જીવનમાં કર્મનો સંબંધ મળે,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડી જાય ....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય. જગતપર પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહમળે,એગતજન્મના દેહનાકર્મથી મેળવાય જીવને અવનીપર જન્મમરણથી અનુભવ થાય,જે નિરાધારદેહ અને માનવદેહથી મળે સમયનીસાથે જીવને ભગવાન લઈજાય,એજ પવિત્રકૃપાએ માનવદેહને કર્મ મળી જાય માનવદેહને ભગવાનની કૃપાએ પ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય ....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય. પરમાત્માના આશિર્વાદથી માનવદેહને ભક્તિની પ્રેરણા થાય,જે ઘરમાંપુંજા કરાવીજાય દુનીયામાં પવિત્ર ભારતદેશ કર્યો પ્રભુએ,જ્યાં પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મ લઈજાય શ્રધ્ધારાખીને ઘરમાં મંદીર બનાવી ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને પ્રભુને વંદન કરાય ભગવાનની કૃપામળે જીવનાદેહને ભક્તિરાહે લઈજાય,જે જન્મમરણ્થી મુક્તિઆપીજાય ....કુદરતની આપાવનકૃપા જગતમાં કહેવાય,એ માનવદેહને ભજન અને ભક્તિ આપી જાય. ========================================================================