February 6th 2023

પાવનરાહ જીવનની

 હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti
.           પાવનરાહ જીવનની 

તાઃ૬/૨/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને જીવનમાં કર્મનીકેડી અડે,ના કોઇદેહથી કદી દુર રહેવાય
જીવને અવનીપર માનવદેહ મળે,એગતજન્મના મળેલદેહથી થયેલકર્મથીમળે
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,એ મળેલમાનવદેહને પ્રેરણાકરીજાય
પાવન પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય
જીવનમાં પ્રભુકૃપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુનીકૃપા કહેવાય
જગતમાં ભગવાનની પવિત્રપ્રેરણા મળૅ ભારતદેશથી,જ્યાં પ્રભુદેહથી જન્મીજાય 
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
જીવને અવનીપર સમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહએ પ્રભુની કૃપાકહેવાય
સમયે જીવને નિરાધારદેહથી જન્મ મળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ કરીને આરતી કરી પુંજા કરાય
મળેલદેહના જીવનમાં ભગવાનની કૃપાએ,પાવનરાહ મળે જે સુખ આપી જાય
...અદભુતલીલા ભગવાનની જીવપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવ થાય.
#################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment