February 12th 2023
. નિખાલસ પવિત્રપ્રેમ
તાઃ૧૨/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પ્રભુની જગતમાં માનવદેહપર,જે જીવને મળેલદેહને સમયથી પ્રેરી જાય
જીવને જગતપર જન્મમરણનો સંબંધ,એ પાવનકૃપા મળે જે દેહને ભક્તિઆપીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
મળલ માનવદેહને જીવનમાં સમજણનો સંગાથમળે,જે પ્રભુકૃપાએ જીવનજીવાડીજાય
કુદરતની કૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં જન્મમળતા દેહથી પ્રભુનીપુંજા કરાય
પરમાત્માના આશિર્વાદ મળે દેહને,જે ઘરમાં ધુપદીપ કરી ભગવાનની આરતીકરાય
મળેલદેહનૅ જીવનમાં કોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જે પવિત્રરાહે જીવનજીવાડીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
જન્મમળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે ભગવાનની કૃપાએ દેહને મળીજાય
હિંદુધર્મની પવિત્રરાહમળે જગતમાં ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની આરતીકરીને વંદન કરાય
હિંદુધર્મમાં પુંજાએ ભગવાનની કૃપામળે,જે જીવનામળેલદેહને જન્મમરણથીમુક્તિમળીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
***********************************************************************
No comments yet.