March 3rd 2023

હોળી ઉજવો

 સુરક્ષિત ઉપાયોથી ઉજવો હોળીનો તહેવાર , જાણો કેટલીક ખાસ વસ્તુઓ
.              હોળી ઉજવો  

તાઃ૩/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મમાં કહેવાય,જે સમયે પવિત્ર તહેવારને ઉજવાય
જીવને મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય,એ હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય
.....સમયનીસાથે ચાલતા માનવદેહપર,પ્રભુની પાવનકૃપા થાય જે પ્રસંગથી અનુભવાય.
હિંન્દુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની,જે જગતમાં પવિત્ર પ્રસંગની પ્રેરણા કરીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરવા,મળેલમાનવદેહને પ્રભુની પ્રેરણાથાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે હિંદુધર્મમાં ભક્તિ મળી જાય
હોળીના પવિત્રતહેવારને ઉજવવા,ભક્તિની પ્રેરણાથી હોળીનુદહનકરી પુંજી જાય
.....સમયનીસાથે ચાલતા માનવદેહપર,પ્રભુની પાવનકૃપા થાય જે પ્રસંગથી અનુભવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેભારતદેશથી,જીવને મળેલમાનવદેહને પ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણાથી તહેવાર મળે,જે શ્રધ્ધાળુ ભક્તિથી તહેવાર ઉજવાય  
નાજીવનમાં કોઇઅપેક્ષા રખાય,એ શ્રધ્ધાથીકરેલ ભક્તિથી જીવને મુક્તિમળીજાય
મળેલમાનવદેહના જીવને કર્મનોસંબંધ,પ્રભુનીકૃપા જીવને સમયેમુક્તિ આપી જાય
.....સમયનીસાથે ચાલતા માનવદેહપર,પ્રભુની પાવનકૃપા થાય જે પ્રસંગથી અનુભવાય.
######################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment