March 10th 2023

વિશ્વાસ અને શ્રધ્ધા

 @@@@@શ્રધ્ધા એટલે શું? શ્રધ્ધા શેના આધારે ઉત્પન્ન થાય છે અને તે કેમ આટલી અડગ હોય છે? - Quora@@@@@
.             વિશ્વાસ અને શ્રધ્ધા           

તાઃ૧૦/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા જીવને મળતા,અવનીપર માનવદેહથી જન્મથી આગમન થાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવને કર્મની પવિત્રરાહે જીવન જીવાય
જીવને અવનીપર જન્મથી આગમન મળે,જે મળેલદેહને સમયનીસાથે કર્મ આપીજાય 
મળેલદેહને જીવનમાં ઉંમરનો સંગાથ મળે,એ પ્રભુનીકૃપાએ જીવનમાં પવિત્રરાહ મળે
સમયે બાળપણથી દેહને ભણતરની રાહમળે,જે સમયે જીવનમાં કર્મનીરાહ મળીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
પાવનકૃપા ભગવાનની જીવપરકહેવાય,જે જીવને અવનીપર નિરાધારદેહથીબચાવીજાય
માનવદેહ એજ પ્રભુનીક્ર્પાજ કહેવાય,એ જીવનમાં સત્કર્મથી ભગવાનની ભક્તિકરાય
પરમાત્માનો પ્રેમમળે દેહને જ્યાંવિશ્વાસથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી શ્રધ્ધાથીપુંજાકરાય
પ્રભુનીપવિત્રકૃપા માનવદેહને જીવનમાંમળે,જેસમયનીસાથે દેહને પવિત્રરાહેજીવાડીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
############################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment