March 11th 2023

પ્રેમનીજ્યોત પ્રગટી

******
.             પ્રેમનીજ્યોત પ્રગટી

તાઃ૧૧/૩//૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્ર નિખાલસપ્રેમ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની કૃપાએ જવાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,ભગવાનની કૃપાએજ પવિત્રજીવન જીવાડી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
મળેલદેહને સમયસાથે ચાલવા પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મી જાય
જ્ગતમાં હિંદુધર્મની ભગવાનની પવિત્રકૃપાએ રાહ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય
ભગવાનની પાવનકૃપાએ પવિત્રજ્યોત પ્રગટીભારતદેશથી,જે જીવનમા પ્રભુકૃપામળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
અવનીપર જન્મથી જીવને માનવદેહ મળે,પ્રભુનીકૃપાએ દેહને પવિત્રરાહે જીવાડી જાય
ભારતદેશએ પવિત્ર ધરતી કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેવ દેવીઓથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,ના કોઇ દેહ્થી કદી દુર રહીને જીવન જીવાય
પવિત્રપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતીકરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment