March 12th 2023

સમયનો પવિત્રસાથ

###સજ્જનોનો સંગ કરતાં રહો, કાર્યસિદ્ધિ માટે મહેનત કરતાં રહો | નવગુજરાત સમય###
.             સમયનો પવિત્રસાથ

તાઃ૧૨/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇજ દેહથી દુર રહી જીવાય
જીવને મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા થાય,જે દેહને જીવનમાં કર્મકરાવી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર જીવને સમયે માનવદેહમળે,એ ભગવાનની પવિત્રપ્રેરણાએ મેળવાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને પ્રેરણામળે,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણાથાય,જ્યાં સમય સાથે દેહને ચલાવી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
શ્રધ્ધારાખીને મળેલ માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,પ્રભુની આરતી કરાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળેલમાનવદેહને મળે,એ દેહને સમય સાથેજ લઈ જાય
એપ્રભુની પવિત્રકૃપા માનવદેહપર થાય,જે સમયનો પવિત્રસાથ જીવનમાંમેળવાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
***********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment