March 20th 2023

પવિત્રશ્રધ્ધાનો સાથ

Vrat Katha - Lakshya Tv
.             પવિત્ર શ્રધ્ધાનો સાથ

તાઃ૨૦/૩/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પાવનકૃપા થઈ પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને જીવનમાં કર્મનીકેડી મળીજાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે સમયને સાચવીને જીવનુ આગમન થાય
માનવદેહ મળે પ્રભુની કૃપાએ જીવને,એ ગતજન્મના થયેલકર્મથી જીવને મળીજાય
જીવને જન્મથી મળેલદેહને પ્રભુકૃપાએ,હિંદુધર્મની પ્રેરણા મળે જે ભક્તિ કરી જાય
પવિત્રહિંદુધર્મની પ્રેરણા મળે માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા મેળવાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
કુદરતનીપવિત્રકૃપા અવનીપર ભારતદેશથી,જે મળેલમાનવદેહને પવિત્રકર્મ કરાવીજાય
જીવનેસમયે માનવદેહમળે એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવનેમાનવદેહના અવનીપરના આગમનથી,જીવનમાંકર્મથી જીવનેજન્મમરણઆપીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતીકરાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
**********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment